ભરૂચ : શ્રાવણ માસની ઉજવણીને લઈને જંબુસર-કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ક્ષેત્રે ચાલતી તડામાર તૈયારી...
કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક શિવભક્તોને દર્શન-પૂજનનો લાભ મળે તે માટે સ્તંભેશ્વર તીર્થ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.