Home > Shravan Mass
You Searched For "Shravan Mass"
ભરૂચ: નિલકંઠ મહાદેવની પાલખી શોભાયાત્રા નિકળી,મોટી સંખ્યા લોકો જોડાયા
15 Sep 2023 10:06 AM GMTભરૂચના અતિપૌરાણીક નિલકંઠ મહાદેવની પરંપરાગત પાલખી શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
ગીર સોમનાથ:શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર
11 Sep 2023 7:22 AM GMTપવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા
ભરૂચ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આમોદ ગામ સ્થિત પાલેશ્વર મહાદેવ મંદિરે યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો...
29 Aug 2023 5:11 AM GMT1200 વર્ષથી પણ પુરાણા પાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ: પાવન સલીલા માં નર્મદાના નીરથી રામેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા
27 Aug 2023 10:01 AM GMTભક્તોએ કાવડમાં જળ લઈ મહાદેવને જળાભિષેક કર્યો હતો.ચિત્રકૂટ સોસાયટી 3 દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર : પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પ્રતિમાની સફાઈ ના થતાં લોકોમાં જોવા મળ્યો રોષ....
19 Aug 2023 10:47 AM GMTમોક્ષ મંદિર અને બોર તળાવ ગૌરી શંકર સરોવર ખાતે ટ્રસ્ટ સંચાલિત મંદિર ખાતે અંદાજે 20 ફૂટ ઉંચી ભગવાન શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે.
ભાવનગર: અઢી લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું,ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
17 Aug 2023 8:16 AM GMTઅઢી લાખ રુદ્રાક્ષમાંથી બનેલી 21 ફૂટ ઊંચી અને 12 ફૂટ પહોળાઈની શિવલિંગની પૂજા અર્ચના એક માસ સુધી ભાવીકભક્તો કરી શકશે.
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, વિશેષ સુવિધા ઊભી કરાય
17 Aug 2023 6:38 AM GMTશ્રાવણ માસના પ્રથમ દિવસે આજરોજ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડા પૂર ઊમટ્યુ હતું ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે
શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોની મુસાફરી માટે બનાવો પ્લાન, કહેવાય છે મંદિરોનું શહેર....
7 Aug 2023 7:35 AM GMTઆપણા ભારત દેશમાં અનેક પ્રકારના પ્રાચીન મંદિરો આવેલા છે. આ મંદિરો માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં પરંતુ વાસ્તુ કલાનું ભવ્ય ઉદાહરણ છે.
ડુંગળી-લસણ ન ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા, જુઓ શું કહે છે સાયન્સ અને આયુર્વેદિક...
18 July 2023 10:32 AM GMTશ્રાવણનો મહિનો શરુ થઇ રહ્યો છે અને તેવામાં ડુંગળી અને લસણ છોડીને સાત્વિક આહાર લેવાની પરંપરા રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ પૂજા...
અંકલેશ્વર : શહેરના અલગ અલગ મંદિરે અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં યોજનારા અનેક કાર્યક્રમોનું કરાયું પૂર્વ આયોજન....
16 July 2023 8:03 AM GMTઅધિક માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ છે
શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન રાખો આટલું ધ્યાન, દિવસભર રહેશો એનર્જીથી ભરપૂર ......
4 July 2023 7:19 AM GMTશ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
અમદાવાદ: શ્રવણમાસના પ્રથમ સોમવારે શિવાલયો ગુંજયા હરહર મહાદેવના નાદથી
1 Aug 2022 8:16 AM GMTપવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.