સાબરકાંઠા : વડાલીમાં સામૂહિક આપઘાતના પ્રયાસથી ચકચાર,માતા પિતાનું મોત, બાળકો સારવાર હેઠળ
સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતપિતાનાં મોત નીપજ્યા છે.જ્યારે 3 બાળકોએ હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.