Connect Gujarat

You Searched For "Ujjain"

'આ દુર્ઘટના અત્યંત દર્દનાક છે', PM મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો.

25 March 2024 10:16 AM GMT
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગવાને કારણે પાંચ પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા.

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમ્યાન આગ,પૂજારી સહિત 13 લોકો દાઝ્યા

25 March 2024 3:18 AM GMT
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે...

ઉજ્જૈનમાં મહાકાલના દર્શન બાદ રાહુલ ગાંધીનો રોડ શો, મંદિરમાં મોદી-મોદીના નારા લાગ્યા

6 March 2024 4:41 AM GMT
મધ્યપ્રદેશમાં મંગળવારે ભારત જોડો ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે. રાહુલ ગાંધી ઉજ્જૈનમાં ખુલ્લી જીપમાં રોડ શો કરી રહ્યા છે. આ પહેલાં તેમણે બાબા મહાકાલના...

ભરૂચ : ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના મહા શિવરાત્રીએ શક્તિનાથ ખાતે દર્શન, માળાનું કરાશે ભક્તોને વિતરણ

29 Feb 2024 10:43 AM GMT
મહા શિવરાત્રીના પાવન દિને શક્તિનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદીનું શિવભક્તોને વિતરણ કરવામાં આવનાર...

અમરેલી: કુખ્યાત બુટલેગર ધીરેન કારીયા ઉજ્જેનથી ઝડપાયો, પ્રોબિશનના 18 ગુનામાં હતો વોન્ટેડ

23 Feb 2024 7:18 AM GMT
અમરેલી પોલીસને કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.ધીરેન કારિયા 11 જિલ્લામાં પ્રોહીબિશનના 18 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું...

અમરેલી: ઉજ્જૈનમાં સરદાર પટેલ પ્રતિમા તોડવામાં આવી, પાટીદાર સમાજ દ્વારા કાર્યવાહીની કરવામાં આવી માંગ.!

25 Jan 2024 12:50 PM GMT
ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા. આ વિવાદમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાના મામલે થયો...

પોતાના જન્મદિવસે અક્ષય કુમાર પહોચ્યા ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરે, શિખર ધવન અને સાઈના નેહવાલે પણ લીધા આશીર્વાદ....

9 Sep 2023 8:13 AM GMT
આજે 3 હસ્તીઓએ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હાજરી આપી હતી, જે બાર જ્યોતિર્લિંગોમાંના એક છે.

ઉજ્જૈનથી 800 KMનું અંતર કાપી ગીર સોમનાથ પહોચ્યા કાવડયાત્રીઓ, ક્ષીપ્રા નદીના જળથી સોમનાથ દાદાને કરાશે જળાભિષેક…

6 Aug 2023 11:08 AM GMT
આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રાવણ માસમાં શિવભક્તો અનેક કઠિન ઉપાસનાઓ કરતા હોય છે

સારા અલી ખાને મહાકાલેશ્વર મંદિર ખાતે ભસ્મ આરતીનો લીધો લ્હાવો, શિવ ભક્તિમાં થઈ લીન...

31 May 2023 7:33 AM GMT
અભિનેત્રી સારા અલી ખાન બુધવારે સવારે ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં બાબા મહાકાલના દર્શન અને તેમના આશીર્વાદ લેવા પહોંચી હતી,

નવા વર્ષની પહેલી સવારે બાબા મહાકાલના દર્શન કરો

1 Jan 2023 4:45 AM GMT
દુનિયાભરમાં લોકો નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત અલગ-અલગ રીતે કરે છે, પરંતુ ધાર્મિક નગરી ઉજ્જૈનમાં ભક્તો બાબા મહાકાલના આશીર્વાદ લઈને દરેક નવા કામની...

PM મોદી આજે કરશે 'મહાકાલ લોક'નું ઉદ્ઘાટન, 40 દેશોમાં થશે લાઈવ પ્રસારણ, જાણો વધુ માહિતી

11 Oct 2022 6:55 AM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવાર, 11 ઓક્ટોબર 2022ના રોજ ઉજ્જૈનમાં રૂ. 856 કરોડ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ મહાકાલેશ્વર મંદિર કોરિડોર...

ઉજ્જૈન આવેલા રણબીર-આલિયા ન કરી શક્યા મહાકાલના દર્શન, બીફના નિવેદન પર બજરંગ દળનો હંગામો

7 Sep 2022 4:41 AM GMT
લિવૂડનું લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાકાલ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા.