Home > bharuch gujaratinews
You Searched For "Bharuch GujaratiNews"
ભરૂચ: ઝઘડિયા જરોઇ ગામની આધેડ મહિલાનો ખેતરમાંથી મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
10 Jan 2023 11:35 AM GMTમહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી
ભરૂચ: કારપાર્ક કરી જમવા જવાનું અમદાવાના વેપારીને ભારે પડ્યું,કારનો કાચ તોડી રૂ.1 લાખના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
26 Dec 2022 1:05 PM GMTઅમદાવાદના વેપારીની ગાડીના કાંચ તોડી ડીકીમાં મુકેલ રોકડા ૧ લાખ અને દસ્તાવેજોની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા
ભરૂચ : ઉછાલી નજીક ફાર્મ હાઉસ પર LCBના દરોડા, દારૂના જથ્થા સાથે 1 ઈસમની ધરપકડ કરી
6 Dec 2022 1:10 PM GMTબાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 480 નંગ બોટલ મળી આવી
ભરૂચ : PM મોદીના આત્મનિર્ભર ભારતનો સંદેશ કિન્નરોના જીવનમાં લાવશે પ્રકાશ, જુઓ શું અપનાવ્યો અભિગમ..!
19 Oct 2022 11:48 AM GMTભરૂચ કિન્નર સમાજના નાયક કોકિલા કુંવર રમિલા કુંવર નાયક દિવાળી ટાણે સ્ટોલ શરૂ કરી આત્માનિર્ભય બન્યા છે.
ભરૂચ : વેંગણી ગામે વૃક્ષોના ગેરકાયદેસર છેદન સામે ગ્રામજનોનો વિરોધ, કલેક્ટર કચેરીએ કરી રજૂઆત...
18 Oct 2022 12:15 PM GMTગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાના ગામમાં આવેલ મંદિર ટ્રસ્ટની જમીન પરના વૃક્ષોના ગેરકાયદેસર છેદન સામે વિરોધ નોંધાવ્યો
ભરૂચ: લિંકરોડ પર આવેલ જાણીતી પીઝા શોપમાં વેઇટર અને ગ્રાહક વચ્ચે મારામારીનો બનાવ, સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ
18 Oct 2022 8:00 AM GMTસ્ટાટર્સ અને ચાઇનીઝ સૂપનો ઓર્ડર આપ્યો હતો સૂપ આવતા તે તીખું હોવાથી તેને પરત લઇ જવા કહી ઓછું તીખું આપવા કહ્યું હતું..
ભરૂચ : જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળજીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય...
7 Sep 2022 3:08 PM GMTભાદરવા સુદ અગિયારસ એટલે, જળ ઝીલણી પવિત્ર એકાદશી. જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
અંકલેશ્વર : ગામ તળાવની ફરતે લગાવેલ 150 જેટલી પ્રોટેક્શન એંગલની ચોરી, વિપક્ષે કર્યા પાલિકા પર ગંભીર આક્ષેપ
7 Sep 2022 3:04 PM GMTગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શન એંગલોની ચોરીની ઘટનાના પગલે વિપક્ષે સવાલો ઉઠાવી વહેલી તકે ફરિયાદ નોંધાવવા માંગ કરી છે
ભરૂચ: નેત્રંગની મધુમતી ખાડીમાં બાઇક સવાર યુવાન તણાયો, મોડી રાતે મળી આવ્યો મૃતદેહ
17 Aug 2022 12:31 PM GMTનેત્રંગ તાલુકાના ઉમરખેડાથી વાંકોલ ગામે બાઇક લઈ હરિલાલ શંકરભાઇ વસાવા જઈ રહ્યા હતા. જેઓ મધુમતી ખાડીના વહેણમાં તણાઈ જતા લાપત્તા બન્યા હતા
અંકલેશ્વર :પડતર પ્રશ્ને તલાટીઓની હડતાળ, તાલુકાપંચાયતની તમામ કામગીરી ઠપ્પ
2 Aug 2022 10:51 AM GMTભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વિવિધ પડતર પ્રશ્ને હડતાળ યોજી અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે...