Home > bharuch narmada river
You Searched For "bharuch narmada river"
ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ આવ્યા ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે...
26 Sep 2023 10:58 AM GMTફૈઝલ પટેલ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઝઘડીયા તાલુકાના જૂના તરસાલી ખાતે પૂર...
અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા પૂરઅસરગ્રસ્ત ગામોમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું કરાયુ વિતરણ
26 Sep 2023 6:12 AM GMTપૂરઅસરગ્રસ્ત ગામોમાં પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા લોકોને જીવન જરરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું
ભરુચ : નર્મદા નદીના પૂરના પાણી ઓસરતા લોકોને રાહત, વેપારીઓની હાલત કફોડી....
19 Sep 2023 8:08 AM GMTનર્મદા નદીના ભયાનક પુરના કારણે અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જે પાણી હાલ શહેરમાંથી ઓસરવા લાગ્યા છે
ભરૂચ: પાવન સલીલા માં નર્મદાના નીરથી રામેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા
27 Aug 2023 10:01 AM GMTભક્તોએ કાવડમાં જળ લઈ મહાદેવને જળાભિષેક કર્યો હતો.ચિત્રકૂટ સોસાયટી 3 દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ : માઁ નર્મદાના નીરનું પૂજન-અર્ચન અને દુગ્ધાભિષેક કરી માછીમારોએ કર્યો માછીમારીનો પ્રારંભ...
27 Jun 2023 1:07 PM GMTમાછીમારોએ પાવન સલીલા માઁ નર્મદાના તટે હવન, ભજન, પ્રાર્થના અને દુગ્ધાભિષેક કર્યું હતું.
ભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું...
12 Aug 2022 1:24 PM GMTસરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા કાંઠાના ગામોને એલેર્ટ કરાયા
ભરૂચ : શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં સ્નાન તથા પિતૃ તર્પણ માટે લોકો ઉમટયાં
30 Nov 2020 9:19 AM GMTભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે ભરાતો દેવ દિવાળીનો મેળો કોરોના વાયરસના સંક્રમણના કારણે રદ કરવામાં આવ્યો છે પણ નર્મદા સ્નાન અને પિતૃ તર્પણ માટે મોટી...
ભરૂચ : રવિવારની રજામાં નર્મદા નદીમાં સ્નાના માટે લોકો ઉમટયાં, જુઓ પછી શું થયું
11 Oct 2020 11:19 AM GMTભરૂચ નજીક નર્મદા નદી ના ઘાટો બંધ કરાતા મનન આશ્રમ નજીક લોકોના સ્નાન માટે ટોળા ઉમટી પડયાં હતાં. આ સ્થળે પાણી ઉંડા હોવાથી જાનહાનિ થવાનો ભય હોવાથી પોલીસને...
ભરૂચ : નર્મદા નદીમાંથી સાણંદના યુવકનો મૃતદેહ મળ્યો, જુઓ સ્યુસાઇડ નોટમાં યુવકે શું લખ્યું હતું..!
6 Oct 2020 10:05 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફના દક્ષિણ છેડે નર્મદા નદીના કિનારે સાણંદના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે સ્યુસાઇડ નોટ મળી આવતા તેમાં...
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા, ઉપરવાસમાંથી થઈ રહી છે પાણીની આવક
23 Sep 2020 7:34 AM GMTઉપરવાસમાંથી પાણીની આવકના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા વર્તાઇ...
ભરૂચ : નર્મદા નદીમાં આવેલાં પુર પાછળ કોણ જવાબદાર, જુઓ શું કહયું રાજયસભાના સાંસદ અહમદ પટેલે
5 Sep 2020 9:39 AM GMTનર્મદા નદીમાં આવેલાં પુરની પાછળ રાજયસભાના સાંસદ અહમદ પટેલે સરદાર સરોવર નર્મદા નિગમની બેદરકારીને જવાબદાર ગણાવી છે. આ સંદર્ભમાં તેમણે રાજયના મુખ્યમંત્રી...
ભરૂચ : નર્મદા ડેમમાંથી છોડાતા પાણીનો જથ્થો ઘટાડાયો, ગોલ્ડનબ્રિજે નર્મદાના નીર ભયજનક સપાટીથી નીચે આવ્યાં
3 Sep 2020 7:59 AM GMTકેવડીયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રા ઘટાડી દેવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર તેની ભયજનક 24 ફુટની...