ભરૂચ ભરૂચ : ઝનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, 74 યુનિટ રક્ત એકત્ર કરાયું... ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા તથા આયુષ બ્લડ બેંકના સૌજન્યથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝનોર ખાતે રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું જેમાં 74 યુનિટ રક્ત એકત્ર કરાયું... By Connect Gujarat Desk 29 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાંસોટના કુડાદરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત કુડાદરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા By Connect Gujarat Desk 20 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રક્તની વર્તાતી જરૂરિયાતને પહોંચી વળવા ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય... ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 15 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા લીંબડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો... લીંબડીમાં આવેલ આર.આર.હોસ્પિટલ ખાતે ભારત-પાકિસ્તાન યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું By Connect Gujarat Desk 10 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલી GIDCની હાઈકલ કંપનીમાં રક્તદાન શિબિરનું કરાયુ આયોજન યુનિટી બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.આ રક્તદાન શિબિરમાં 60થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું By Connect Gujarat Desk 09 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલી GIDCની JB કેમિકલસ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, 200 કર્મચારીઓએ કર્યું રક્તદાન કંપનીના સી.ઇ.ઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 200થી વધુ કર્મીઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું By Connect Gujarat Desk 12 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ અને રામકુંડ તીર્થધામ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ શ્રી સિધ્ધ ટેકરી,રામકુંડ તીર્થધામ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો By Connect Gujarat Desk 06 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા 70મી રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન અંકલેશ્વર જીઆઇડીસીમા કાર્યરત શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત ૭૦મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સત્ય સાંઈબાબાની 100મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તથા એન.એસમએસ. યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સહયોગથી કોલેજના યુવાનો સાથે ભેગા મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 11 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn