Connect Gujarat

You Searched For "Dhrangadhra"

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના પક્ષીપ્રેમી દ્વારા 40 હજાર ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ, ચકલીનો અવાજ ફરી ગુંજતો કર્યો...

20 March 2023 11:05 AM GMT
જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના શંભુભાઈ કે, જેમના દ્વારા ચકલી બચાવવા માટેનું ચાલી રહેલું અભિયાન આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યું છે.

સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધ્રાંગધ્રા ખાતે નિર્માણ પામનાર અદ્યતન હોસ્પિટલનો શિલાન્યાસ સંપન્ન

13 Jan 2023 2:18 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્કાર ધામ દ્વારા સેવાના હેતુ માટે અધતન ૧૦૦ બેડની હોસ્પિટલ જરૂરીયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં...

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં આપની રેલીમાં રાઘવ ચઢ્ઢા રહ્યા ઉપસ્થિત, ભાજપ-કોંગ્રેસ પર કર્યા પ્રહાર

22 Nov 2022 9:54 AM GMT
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આમ આદમી પાર્ટીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઘવ ચઢ્ઢા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

સુરેન્દ્રનગર : રૂ. 2 લાખની ચલણી નોટના દિવ્ય શણગાર સાથે ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે કરાય ધનતેરસની ભવ્ય ઉજવણી…

22 Oct 2022 9:07 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરે આજે ધનતેસરના પાવન અવસરે રૂપિયા 2 લાખની ચલણી નોટોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે સાતમ નિમિતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું, મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ

18 Aug 2022 8:27 AM GMT
આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું

સુરેન્દ્રનગર : ઓર્ગેનિક "કમલમ" ફ્રુટની ખેતી કરી ધ્રાંગધ્રાના ખેડૂતે મેળવી બમણી આવક, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા

1 Aug 2022 11:03 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઓર્ગેનિક કમલમ ફ્રુટના વાવેતરથી બમણી આવક મેળવી છે,

સુરેન્દ્રનગર: 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાય જિંદગી, આર્મીએ હાથ ધર્યું દિલધડક રેસક્યું ઓપરેશન

29 July 2022 10:05 AM GMT
સુરેન્દ્રનગરમાં 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટ સુધી બાળકી ફસાય, ધ્રાંગધ્રામાં આર્મી દ્વારા કરવામાં આવ્યું રેસક્યું ઓપરેશન

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં પડેલ જંગલી બિલાડીનો જીવ બચાવાયો,જુઓ LIVE રેસક્યું ઓપરેશન

25 July 2022 11:01 AM GMT
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકની પથરાળ જમીન હોવાની સાથે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તારની જમીન પણ આવેલી છે.

સુરેન્દ્રનગર : "એક્વા યોગ" થકી ધ્રાંગધ્રાના તરવૈયાઓએ કરી વિશ્વ યોગ દિવસની અનોખી રીતે કરી ઉજવણી…

21 Jun 2022 8:33 AM GMT
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આજરોજ તા. 21મી જૂન વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાવળીયાવદરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

29 May 2022 6:37 AM GMT
રાવળીયાવદરના તળાવને નર્મદાના નીરથી ભરવાની સૂચના આપવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.

સુરેન્દ્રનગર : સર્પની જનોઈ ધારણ કરેલ એકમાત્ર ધ્રાંગધ્રાના એકદંતા ગણપતિ, ચોથના દિવસે દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય થયા

4 May 2022 1:09 PM GMT
ભારતભરમાં માત્ર 2 જ સ્થળે બિરાજમાન એકદંતા ગણેશ ધ્રાંગધ્રાના એકદંતા ગણપતિ મંદિરનો રહ્યો અનેરો મહિમા

સુરેન્દ્રનગર : ચૈત્રી વદ સાતમ એટ્લે ઠંડુ ખાવાનો દિવસ, ધ્રાંગધ્રા શીતળા માતાના મંદિરે હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું

23 April 2022 7:52 AM GMT
આજે ચૈત્રી વદ સાતમ એટ્લે ટાઢું જમવાનો દિવસ. ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે કોરોનના બે સ્વર્ષ બાદ સરકાર દ્વારા છૂટછાટ આપ્યા બાદ હવન તેમજ...