ભરૂચ અંકલેશ્વર: ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ,શ્રીજી બન્યા ટીકીટ ચેકર ! અંકલેશ્વરના જોશીયા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં શ્રીજીને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે By Connect Gujarat Desk 11 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડને નષ્ટ કરતા ભારતીય સૈન્યની શૌર્ય ગાથાનું ચંદન ચોક ગણેશ ઉત્સવમાં LIVE ડેકોરેશન... ભરૂચમાં ગણેશોત્સવની ઉજવણી મધ્યાહને પહોંચી છે,ત્યારે શહેરના ચંદન ચોક ગણેશ મંડળ દ્વારા ભારતીય સૈન્યની શૌર્ય ગાથાની સજાવટ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. By Connect Gujarat Desk 10 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ઝાડેશ્વર નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદીમાં ત્રીજા દિવસે વિઘ્નહર્તા દેવનું વિસર્જન કરાયુ ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે ગણપતિ બાપાને ભક્તોએ ત્રણ દિવસ બાદ આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી, બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના શ્રી કૃષ્ણ સ્વરૂપ ગણેશજી બન્યા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ગણેશ પંડાલમાં ચોરી કરીને મૂર્તિ ખંડિત કરનાર ઈસમની પોલીસે કરી ધરપકડ વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે,ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઈ હતી. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શ્રીજીની ફાયબરની 25 ફૂટ ઉંચી પ્રતિમા તો તારક મહેતા સિરિયલનો સેટ બનાવાયો,જુઓ ગણેશ મહોત્સવની અનોખી થીમ ! દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : વિઘ્નહર્તાની ભક્તિ સાથે રમતનો રસથાળ પીરસાયો, નવદુર્ગા મિત્ર મંડળ-GIDC દ્વારા બાળકો માટે સુંદર આયોજન... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે વિઘ્નહર્તા દેવનું લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપન કરાયુ વડોદરા શહેરમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 07 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn