Home > ganesh mahotsav
You Searched For "Ganesh Mahotsav"
વડોદરા : ગણેશોત્સવ દરમ્યાન મહાલક્ષ્મી અને માઁ ગૌરીના વ્રતનો અનેરો મહિમા, મહારાષ્ટ્રિયન મહિલાઓએ કરી ઉજવણી
15 Sep 2021 11:56 AM GMTમહારાષ્ટ્રિયન પરિવારની મહિલાઓએ કરી વ્રતની ઉજવણી, મહાલક્ષ્મી અને માઁ ગૌરીના વ્રતનું કર્યું પૂજન અને અર્ચન.
ઘરે જ બનાવી ધરાવો ગણેશજીને આ પ્રિય ખાસ ભોગ
15 Sep 2021 10:40 AM GMTહાલ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે. ભક્તો જાત જાતની મીઠાયો અને ગણેશજી ભોગ ધરાવે છે. ત્યારે રોજ ગણેશજીને ભોગમાં શું ધરાવવું તે પાન...
વડોદરા: દુંદાળાદેવની પ્રતિમાઓનું પાંચમા દિવસે વિસર્જન, ભક્તો બન્યા ભાવ વિભોર
14 Sep 2021 12:22 PM GMTવડોદરામાં પાંચ દિવસના ગણપતિનું વિસર્જન, કુત્રિમ કુંડમાં વિસર્જન કરાયું.
જામનગર : 16 પ્રકારના મોદક લાડુએ જમાવ્યું શ્રીજીભક્તોમાં આકર્ષણ, જુઓ તમે પણ..
13 Sep 2021 6:41 AM GMTગણેશભક્તો દ્વારા કરાય છે અનેકરીતે ગણેશ ભક્તિ, મીઠાઇ વિક્રેતાએ બનાવ્યા 16 પ્રકારના મોદક લાડુ.
અંકલેશ્વર : નવી દીવી ભાથીજી યુવક મંડળની અનોખી પહેલ, જુઓ કેવી બનાવી અનોખી શ્રીજીની પ્રતિમા..!
11 Sep 2021 10:10 AM GMTઅંકલેશ્વર નવી દીવીના શ્રીજી ભક્તોની અનોખી પહેલ, ભાથીજી યુવક મંડળે બનાવી ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા.
જામનગર : ગણેશજીએ ખેડૂતને સ્વપ્નમાં આવી કહ્યું : શાસ્ત્રોક્ત વિધિ સાથે મારી સ્થાપના કરો
11 Sep 2021 9:11 AM GMTઉંચી ટેકરી પર ગણેશજીના ભવ્ય મંદિરનું નિર્માણ, સપ્ડેશ્વર સિધ્ધીવિનાયક મંદિરે લાગી ભક્તોની કતાર.
અંકલેશ્વર : કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં શ્રીજીની સ્થાપના, જુઓ વિડીયો
10 Sep 2021 1:11 PM GMTકનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.
ગણેશ ચતુર્થી: મનોકામના પૂર્ણ કરવાનો શુભ દિવસ, ઘરમાં સ્મૃદ્ધિ માટે આ રીતે કરો ગણેશ પૂજન
9 Sep 2021 7:06 AM GMTગત વર્ષે કોરોના સંકટને કારણે ગણેશ ચતુર્થીની ઉજવણી ઘરમાં ખૂબ જ સાદગીથી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે તેની ધૂમધામ તૈયારીઓ દેખાઈ રહી છે. ગણેશ ચતુર્થીનો...
રાજ્યમાં નવરાત્રિ અને ગણેશ મહોત્સવમાં સંભળાશે ડી.જે.ની ગુંજ ? આજ રાત સુધીમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે એવી શક્યતા
8 Sep 2021 8:44 AM GMTછેલ્લા બે વર્ષથી બંધ ડી.જે. અને ગાયકોના કાર્યક્રમને શરૂ કરવા અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે સહિતના અન્ય...
શ્રદ્ધાળુઓ માટે હરખના સમાચાર , રાજ્ય સરકારે નિયમોના પાલન સાથે જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ ઉજવવાની આપી છૂટ
24 Aug 2021 4:50 PM GMTરાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં...