Connect Gujarat

You Searched For "Ganesh Mahotsav"

ભગવાન ગણેશ માટે બનાવેલ 21 કિલો વજનના લાડુની હૈદરાબાદમાં રૂ. 24 લાખમાં થઈ હરાજી...

9 Sep 2022 10:55 AM GMT
હૈદરાબાદમાં પ્રખ્યાત બાલાપુર ગણપતિ ભગવાનના 21 કિલોના લાડુની હરાજી કરવામાં આવી છે. તેનું વેચાણ 24.60 લાખ રૂપિયામાં રેકોર્ડ છે

અમદાવાદ : કૃત્રિમ કુંડ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોએ આપી ભાવભીની વિદાય...

9 Sep 2022 10:25 AM GMT
ભાદરવા મહિનાની સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે

ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ,જુઓ તંત્રએ શું કરી તૈયારી

8 Sep 2022 10:40 AM GMT
શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થઈ શકશે નહીં કુત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાનું કરવાનું રહેશે વિસર્જન

ભરૂચ: સિંધવાઈ સોસાયટી સ્થિત ગણેશઉત્સવમાં ઘરડા ઘરના 30 વડીલો શ્રીજીની આરતી ઉતારી ધન્ય થયા, ગબા રમી જીવનનો આનંદ માણ્યો

8 Sep 2022 10:30 AM GMT
પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે ભરૂચ શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું

અંકલેશ્વર: ગાર્ડનસિટી ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

8 Sep 2022 9:08 AM GMT
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ગાર્ડનસિટી દ્વારા રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

ગણેશ મહોત્સવ દરમ્યાન ચારધામની યાત્રા ભરૂચમાં જ બનશે શક્ય !,જુઓ ક્યાં ક્યાં 4 ધામની પ્રતિકૃતિનું કરાયું નિર્માણ

6 Sep 2022 7:59 AM GMT
હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું...

મહારાષ્ટ્રના રસ્તાઓ પર દોડતી ડબલ ડેકર બસ સહિતનો શણગાર, મુંબઈના પરિવારની શ્રીજી ભક્તિ...

5 Sep 2022 10:48 AM GMT
ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઠેર ઠેર વિવિધ રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.

અમરેલી : શ્રીજી પંડાલોમાં ભક્તો ભક્તિ સાથે મેળવે છે EVM અંગેની માહિતી, ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવી તંત્રની પહેલ

3 Sep 2022 9:12 AM GMT
મતદાતાઓમાં જાગૃતિ આવે તે હેતુથી હાલ ગણેશ મહોત્સવમાં ઉમટતી દર્શનાર્થીઓની ભીડ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

અંકલેશ્વર: કનેક્ટ ગુજરાતના કાર્યાલયમાં શ્રીજીનીપ્રતિમાનું સ્થાપન કરાયું, દુંદાળાદેવની આરાધના કરાય

31 Aug 2022 12:29 PM GMT
આજરોજ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં દુંદાળાદેવની આરાધના કરવામાં આવી...

અહીં ગણેશજીના ભવ્ય પંડાલો, ગણેશોત્સવ દરમિયાન લો મુલાકાત

30 Aug 2022 11:42 AM GMT
31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. આ દિવસથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.

ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાને ચઢાવો આ 5 પ્રકારના મોદક.!

30 Aug 2022 10:21 AM GMT
દર વર્ષે પૂરા દસ દિવસ ચાલતો ગણેશ ઉત્સવ આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી...

ભરૂચ : શ્રીજી પ્રતિમાઓનું "કૃત્રિમ" કુંડમાં થશે વિસર્જન, શહેરમાં બે સ્થળોએ બનાવાયાં કુંડ

18 Sep 2021 9:33 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં ભકિતસભર માહોલમાં ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આવતીકાલે રવિવારના રોજ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. કોરોનાની...