Connect Gujarat

You Searched For "Janmashtami"

અમરેલી : રાજુલાના મોરંગી ગામમાં જન્માષ્ટમીની કોમી એખલાસથી ઉજવણી...

30 Aug 2021 11:42 AM GMT
મારુતિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શોભાયાત્રા દરમ્યાન હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા

ભરૂચ : શ્યામ ઘેલું બન્યું શહેર "કાન્હા"ના જન્મને વધાવવા કૃષ્ણ ભક્તો આતુર

30 Aug 2021 11:05 AM GMT
કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે ઘેલા ભકતો આતુર થઇ ગયા છે.

સોમનાથ : જયોર્તિલિંગ "સોમનાથ" મહાદેવના દર્શન માટે ભકતોનું ઘોડાપુર

30 Aug 2021 10:27 AM GMT
જન્માષ્ટમીના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા

અરવલ્લી : ભગવાન શામળિયાને કરાયો સોનાના આભૂષણો, હીરા જડિત મુકુટ સહિત વિશેષ વાઘા સાથેનો શણગાર

30 Aug 2021 9:06 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર : જન્માષ્ટમી નિમિત્તે નીકળી વિશાળ શોભાયાત્રા, શહેરીજનો સહિત રાજકીય આગેવાનો રહ્યા હાજર

30 Aug 2021 7:59 AM GMT
શ્રાવણ વદ આઠમ તિથિ કૃષ્ણ પક્ષ‌ ના દિવસે જન્માષ્ટમીના પાવન પર્વની ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે

આજે જન્માષ્ટમી પર બાલ ગોપાલની પૂજામાં કરો કૃષ્ણ આ વસ્તુઓ સામેલ, જાણો શું છે એનું મહત્વ

30 Aug 2021 6:22 AM GMT
આ દિવસે કૃષ્ણ ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનાં પૂજા પાઠ કરવામાં આવે છે.

આજે છે શીતળા સાતમ; શીતળા માતાને આરોગ્ય અને સ્વચ્છતાની દેવી માનવામાં આવે છે

29 Aug 2021 6:48 AM GMT
શીતળા માંને રોગોથી રક્ષણની દેવી કહેવામાં આવી છે. શીતળામાં એક હાથમાં પાણીનો કળશ ધરાવે છે અને બીજા હાથમાં સાવરણી,

જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણની કઈ મૂર્તિ કે તસવીર ઘરે લાવવાનું ગણાશે શુભ, જાણો

29 Aug 2021 3:00 AM GMT
30 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણના અનંત સ્વરૂપો અને છબીઓ છે, જે કૃષ્ણ ભક્તોને વિવિધ રીતે આકર્ષે છે. ભગવાન કૃષ્ણ પણ માખણ ચોર છે, લાડુ...

વડોદરા : માય એપલ સ્કૂલ ખાતે કરાય જન્માષ્ટમીની આગોતરી ઉજવણી, વિદ્યાર્થીઓએ રજૂ કરી રાસલીલા

28 Aug 2021 9:50 AM GMT
વડોદરા શહેરની માય એપલ સ્કૂલ તથા સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા કૃષ્ણ જન્મ જયંતીની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર રીતે...

શ્રદ્ધાળુઓ માટે હરખના સમાચાર , રાજ્ય સરકારે નિયમોના પાલન સાથે જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ ઉજવવાની આપી છૂટ

24 Aug 2021 4:50 PM GMT
રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં...