Home > mahadev temple
You Searched For "Mahadev Temple"
સાબરકાંઠા : હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરે 7 ધાન્યથી શિવલિંગનું ભવ્ય નિર્માણ કરાયું...
18 Feb 2023 8:35 AM GMT7 ધાન્ય થકી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ, શિવજીની વિવિધ રંગો વડે પ્રતિકૃતિ બનાવીને ભક્તોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો..
મહશિવરાત્રીના પર્વ પર મહાદેવના આશીર્વાદ મેળવવા ,ભારતના આ જાણીતા સ્થળોની મુલાકાત અવશ્ય લો...
13 Feb 2023 7:56 AM GMTદેવોના દેવ મહાદેવનો આ પવિત્ર આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
અંકલેશ્વર : એક એવું સ્થાન, જ્યા કુંડમાં પાણીના પરપોટા પણ બોલી ઉઠે છે “નર્મદે હર”
13 Jan 2023 11:20 AM GMTજેના દર્શન માત્રથી પાપો નષ્ટ થાય છે, એવી પાવન સલીલા માઁ નર્મદા તેના ભક્તોને ડગલેને પગલે પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. વિશ્વની આ એકમાત્ર નદી છે
અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ...
5 Aug 2022 12:23 PM GMTઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું.
સોમનાથ મહાદેવ મંદિરને સમુદ્રની ખારી હવા નહીં કરે અસર,જુઓ મંદિરનો કઈ રીતે કરાશે કાયક્લ્પ
5 Jun 2022 9:54 AM GMTસોમનાથ મહાદેવના મંદિરને કેમિકલ્સ અસ્તર સહિતના કલર કામ થી મંદિર બે માસ બાદ સુંદર અને અનોખા દર્શનનું સ્થાન બનશે.
ગીર સોમનાથ : સોમનાથ મહાદેવ મંદિરના 72મા સ્થાપના દિવસની કરાય ભવ્ય ઉજવણી
6 May 2022 1:39 PM GMTસમુદ્ર તટ પર બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરનો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજરોજ ૭૨મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે.
ભરૂચ : નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખાં...
30 March 2022 1:41 PM GMTનિલકંઠેશ્વર મંદિરે આવતા પરિક્રમાવાસીઓને હાલાકી છેલ્લા 8 માસથી સર્જાય છે પીવાના પાણીની સમસ્યા
ભાવનગર : મહાશિવરાત્રીના પાવન પર્વે કરો 1200 શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અનોખા દર્શન...
1 March 2022 5:07 AM GMTઆજે અમે આપને ભાવનગર જિલ્લામાં બિરાજમાન બારસો (1200) શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અદભુત દર્શન કરાવવા જઈ રહ્યા છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલ...
ભરૂચ : શકિતનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપના આગેવાનોએ કરી શિવપુજા
13 Dec 2021 9:57 AM GMTદિવ્ય કાશી, ભવ્ય કાશી કાશી વિશ્વનાથ ધામના ઉદઘાટનના લેવાયાં વધામણા શકિતનાથ મંદિર ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ રહયાં હાજર
કચ્છ : કોમી એકતા માટે જગવિખ્યાત “મિયાં મહાદેવનું મંદિર”, જુઓ સરહદ પરનું ધાર્મિક સ્થળ
22 Nov 2020 12:15 PM GMTકચ્છ જિલ્લાના માંડવી તાલુકાનાં ભાડિયા ગામે આવેલ મિયાં મહાદેવના મંદિરમાં અનેરી ધાર્મિક એકતા જોવા મળે છે. અહીં સરહદી વિસ્તારમાં આજુમાં મંદિર છે તો...
ભરૂચ : વડોદરાના રાજમાતાએ સહ પરિવાર કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા
11 Oct 2020 7:08 AM GMTજંબુસર તાલુકાના કાવી કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ જે દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામ્યું છે. હાલ પવિત્ર અધિક માસ હોય ધાર્મિક દર્શન...