ભરૂચ: સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઝઘડિયાના હરીપુરા ગામ નજીક વનકવચનું લોકાર્પણ, 20 હજાર વૃક્ષનું કરાયુ વાવેતર
"વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે.