Connect Gujarat

You Searched For "Mansukh Vasava"

નર્મદા: ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કુળદેવીના શરણે, શીશ નમાવી જીતની કરી કામના

13 March 2024 11:41 AM GMT
મનસુખ વસાવાએ દેવમોગરા ખાતે પાંડોરી માતાજીનાં પૂજન અર્ચન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

ભાજપે ચૂંટણી માટે 15 ઉમેદવારના નામ જાહેર કર્યા, મનસુખ વસાવા સતત 7મી વખત લડશે ચૂંટણી

2 March 2024 4:20 PM GMT
લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે ચૂંટણી ગુજરાતના 15 ઉમેદવારોના નામ પણ જાહેર ભરૂચ બેઠક...

ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકી ભાજપના 15 ઉમેદવારના નામની જાહેરાત, મનસુખ વસાવા સતત 7મી વખત ભરૂચ બેઠક પરથી લડશે

2 March 2024 1:29 PM GMT
ગુજરાતમાં કોંગ્રેસ- આપનું ઈન્ડિયા ગઠબંધન જાહેર થયું છે અને ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે.

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાનું નિવેદન ,2024માં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે

14 Jan 2024 10:37 AM GMT
મનસુખ વસાવાએ જણાવ્યુ કે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે

નર્મદા : કેજરીવાલ અને ભગવંત માને ચૈતર વસાવાની મુલાકાત લીધી, મનસુખ વસાવાના AAP પાર્ટી પર શાબ્દિક પ્રહાર..!

8 Jan 2024 10:15 AM GMT
અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા હતા.

ભલે, મારી વાતોથી PM મોદી નારાજ થઈ જાય, પણ તેઓ જાણે છે સાંસદની વાતમાં દમ છે : મનસુખ વસાવા

6 Jan 2024 8:13 AM GMT
સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માન આવશે ગુજરાત, જુઓ શું કહ્યું મનસુખ વસાવાએ..!

29 Dec 2023 11:59 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે,

નર્મદા: પૂરઅસરગ્રસ્ત જીલ્લામાં વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ,સાંસદ મનસુખ વસાવાએ CM સાથે કરી મુલાકાત

28 Sep 2023 6:17 AM GMT
નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જેમાં અનેક ઘરોના સમાન સહિત ખેડૂતોને ભારે nuksha

ભરૂચ: નેત્રંગમાં મનસુખ વસાવા દ્વારા યોજાયુ કાર્યકર્તા સમેલન,વિરોધીઓ પર કરવામાં આવ્યા પ્રહાર

11 Sep 2023 11:43 AM GMT
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓના સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ વિરોધી લોકો પર પ્રહાર કર્યા હતા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પાર્લામેન્ટરી બેઠકમાંથી “વોકઆઉટ”, કહ્યું આ 4 નેતા મારા વિરુદ્ધ પાટીલને ભડકાવે છે..!

10 Sep 2023 10:00 AM GMT
ગાંધીનગર ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદા જિલ્લાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું...

ભરૂચ: મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ,ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બે દિવસ ગામે ગામ ફરશે

23 Aug 2023 9:19 AM GMT
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ મતદાતા ચેતના અભિયાન હાથ ધરાયુ છે.

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ અશા-માલસર વચ્ચે બનેલા નવા પુલનું કર્યું નિરિક્ષણ...

18 July 2023 1:16 PM GMT
અશા-માલસર વચ્ચે નર્મદા નદી પર બનેલા નવા પુલથી વડોદરા, ભરૂચ અમે નર્મદા જીલ્લાને મોટો ફાયદો થશે.