Connect Gujarat

You Searched For "Mansukh Vasava"

નર્મદા : રાહત બચાવમાં લાગ્યું ભાજપ, ભારે વરસાદથી નુકસાન પહોંચેલા વિસ્તારમાં અનાજ કીટનું વિતરણ કર્યું

15 July 2022 6:38 AM GMT
ભાજપના આગેવાનોએ લોકોની મદદ કરી, વરસાદી પ્રવાહને કારણે લોકોને આર્થિક નુકસાન

ભરૂચ : AAP અને BTP પાર્ટી વચ્ચેના ગઠબંધન સામે સાંસદ મનસુખ વસાવાએ આપી તીખી પ્રતિક્રિયા...

1 May 2022 6:35 AM GMT
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ભરૂચમાં, ચંદેરીયા ગામે AAP અને BTP પાર્ટી વચ્ચે થશે ગઠબંધન

ભાજપ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, SBI અમદાવાદ સર્કલમાં ખોટી રીતે ઉમેદવારોની ભરતી થઈ હોવાનો કર્યો આક્ષેપ

24 April 2022 1:33 PM GMT
મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.મનસુખ વસાવાએ પત્ર લખીને ભરતી પ્રક્રિયાની ગેરરીતીની તપાસ કરવા માંગ કરી છે.

ભરૂચ: ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલિયા તંત્ર દ્વારા દૂર કરાયા

12 March 2022 10:46 AM GMT
તાલુકાના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં રેતીનું વહન કરવા ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા

નર્મદા: સાંસદ મનસુખ વસાવાના સમર્થનના ભાજપ અને કોંગ્રેસે સાથે મળી રેલી કાઢી,જુઓ શું છે કારણ

8 March 2022 10:02 AM GMT
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરજણ નજીક અધિકારીઓને ખખડાવાના મામલે સરકારી અધિકારીઓએ સાંસદ સામે બાય ચઢાવી છે

ભરૂચ: જિલ્લાના સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં ભાજપ કારોબારી બેઠક યોજાઈ

27 Nov 2021 11:40 AM GMT
ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

ભરૂચ:નેત્રંગ તાલુકા યુવા ભાજપના મહામંત્રીનું અકસ્માતમાં નિધન, અંતિમયાત્રામાં સાંસદ મનસુખ વસાવા જોડાયા

17 Oct 2021 9:27 AM GMT
પરીવારના મોભીનું અકસ્માત મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં ગમગીની છવાય

નર્મદા: અધિકારીઓના અક્કડ વલણના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઘટ્યા ! મનસુખ વસાવાનું નિવેદન

15 Oct 2021 1:04 PM GMT
સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વભરમાં નામના મળી છે પરંતુ દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લાનો વિકાસ થયો છે : સાંસદ મનસુખ વસાવા

8 Oct 2021 8:40 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયામાં બનેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી રહેલાં લોકોને સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જન આર્શીવાદ યાત્રા દરમિયાન તેમણે...

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસાને એમ્બ્યુલન્સ અર્પણ કરાય

4 Oct 2021 9:36 AM GMT
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી લોકસેવામાં વધારો કરવામાં આવ્યો...

નર્મદા : ખોટા પ્રમાણપત્રો માટે કોંગ્રેસ-ભાજપ સહિતની તમામ પાર્ટીના લોકોનું લોબિંગ : સાંસદ મનસુખ વસાવા

6 Sep 2021 9:59 AM GMT
રાજપીપળા ટાઉન ખાતે યોજાયું આદિવાસી એકતા સંમેલન, કોઇના પણ દબાણ નીચે નહીં આવવા માટે સાંસદની હાંકલ.

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલને લખ્યો પત્ર, વાંચો શું કરી રજૂઆત

3 Aug 2021 12:10 PM GMT
ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર અગ્નિકાંડ, ઝેરી ગેસ અને હવા પ્રદુષણની ઘટનાઓમાં સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું...