Connect Gujarat

You Searched For "Passed Away"

બૉલીવુડ જગતમાં સામે આવ્યા શોકના સમાચાર, ધૂમ અને ધૂમ 2 ના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન.....

19 Nov 2023 9:36 AM GMT
ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર એસ વેંકીટારમણનનું થયું નિધન

18 Nov 2023 4:00 PM GMT
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર એસ વેંકીટારમણનનું શનિવારે સવારે નિધન થયું... ટૂંકી માંદગીના કારણે શનિવારે સવારે. તેઓ 92 વર્ષના...

ફેમસ ટેલિવિઝન શો 'સાથ નિભાના સાથિયા' ફેમ અપર્ણા કાણેકરનું થયું નિધન

5 Nov 2023 2:34 PM GMT
ટીવી જગતમાંથી દુખદ સમાચાર આવી રહ્યા છે. ફેમસ ટેલિવિઝન શો 'સાથ નિભાના સાથિયા' ફેમ અપર્ણા કાણેકરનું નિધન થયું છે. બીમારી બાદ 83 વર્ષે તેમણે દુનિયાને...

સાઉથની અભિનેત્રી ડો.પ્રિયાનું 35 વર્ષની વયે નિધન, 8 મહિનાની હતી ગર્ભવતી

1 Nov 2023 12:31 PM GMT
આ સમયે સાઉથ સિનેમા જગતમાંથી મોટા દિલ તોડનારા સમાચાર સામે આવી રહ્યા છે. મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ડો. પ્રિયાનું નિધન થયું છે.

ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે નિધન,CM યોગીએ દૂ:ખ વ્યકત કર્યું.....

28 Oct 2023 6:46 AM GMT
દેશ અને દુનિયામાં ધાર્મિક પુસ્તકોનું સૌથી મોટું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન થઈ ગયુ છે.

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 82 વર્ષની વયે થયું નિધન

26 Oct 2023 4:12 PM GMT
પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. ટુંકી સારવાર બાદ 82 વર્ષની વયે મેહલોલ મુકામે આવેલ તેમના નિવાસે તેમણે અંતિમ શ્વાસ લીધા.સતત...

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે થયું નિધન

23 Oct 2023 3:00 PM GMT
અત્યારે ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023નું આયોજન શાનદાર રીતે થઇ રહ્યું છે, પરંતુ આ દરમિયાન ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ...

ભારતના પૂર્વ મહાન ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન

23 Oct 2023 10:54 AM GMT
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા.

સીરિયલ 'નીમા ડેન્ઝોંગપા'માં જોવા મળેલી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું થયું નિધન

13 Oct 2023 5:15 PM GMT
સીરિયલ 'નીમા ડેન્ઝોંગપા'માં જોવા મળેલી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન થયું છે. 67 વર્ષની અભિનેત્રીના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેની કો-સ્ટાર સુરભી દાસે...

નડિયાદના પ્રખર સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીનું 97 વર્ષની વયે નિધન, આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર....

11 Oct 2023 7:54 AM GMT
નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતાં નડિયાદ સહિત જિલ્લાભરમાં શોકની લાગણી...

'દિલ ચાહતા હૈ' ફેમ એક્ટર રિયો કાપડિયાનું 66 વર્ષ વયે થયું નિધન

15 Sep 2023 4:37 PM GMT
બોલિવૂડ અને ટીવી જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. 'દિલ ચાહતા હૈ' ફેમ એક્ટર રિયો કાપડિયાનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. તેમના અંતિમ...

હિન્દી સિનેમા જગતમાંથી આવ્યા માઠા સમાચાર, ‘દિલ ચાહતા હૈ’ ફેમ એકટર રિયો કાપડિયાનું નિધન.....

14 Sep 2023 11:50 AM GMT
બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. 'દિલ ચાહતા હે' ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થઇ ગયું છે.