આરોગ્ય કેન્સર સહિતની 36 દવાઓ થશે સસ્તી, દર્દીઓ અને પરિવારજનોને મોટી રાહત લાંબા સમયથી કેન્સરની દવાઓ સસ્તી બનાવવાની અપીલ કરી રહેલા લોકોની માંગને આ વખતે સરકારે સ્વીકારી હતી. કેન્દ્રીય નાણામંત્રીએ કેન્સર સહિત 36 જીવનરક્ષક દવાઓને ટેક્સ ફ્રી કરી છે. મોદી સરકારનો આ નિર્ણય સામાન્ય લોકો માટે મોટી રાહત છે By Connect Gujarat Desk 02 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વર્કઆઉટ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? વર્કઆઉટ તમારા હૃદયને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, રક્ત પરિભ્રમણ પણ સુધરે છે અને તમને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વર્કઆઉટ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. By Connect Gujarat Desk 29 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: રાજ્યમાં સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ વિંગની શરૂઆત,દર્દીઓને મળશે લાભ જૂનાગઢ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થાને મળી રહે તેવા હેતુથી ગુજરાત ભરમાં સૌપ્રથમ આયુષ વિંગ એટલે કે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિથી સારવાર શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat Desk 05 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ જો ડાયાબિટીસના દર્દીઓ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો કરવા માંગો છો?, તો આ 4 વાનગીઓ કરો ટ્રાય... ડાયાબિટીસ થયા પછી સૌથી મોટો પડકાર તેને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય ખાનપાનનું ધ્યાન રાખવું છે. By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસમાં વધારો, છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી..! ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ આવી રહ્યા છે. By Connect Gujarat 05 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક હોટલ ફેલિસીટાને પાલિકાએ સીલ કરી, હોટલના ધુમાડાથી હોસ્પિટલ સ્ટાફ-દર્દીઓને હાલાકી... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. By Connect Gujarat 02 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હિંમતનગર સિવિલમાં દર્દીઓ માટે MRI મશીનની સુવિધા ઉપલ્બધ, હવે દર્દીઓને ખાનગી MRI સેન્ટરમાં જવું નહિ પડે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય અને સાંસદના હસ્તે MRI મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. By Connect Gujarat 09 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી,કેન્સરને હરવાનાર દર્દીઓનું કરાયું સન્માન અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 04 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 272 નવા કેસ નોંધાયા, દર્દીઓની સંખ્યા ઘટીને 2,990 થઈ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 272 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,990 થઈ ગઈ છે. By Connect Gujarat 15 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn