Connect Gujarat

You Searched For "Ram mandir"

રામ મંદિર: વિદેશમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ, ટાઈમ્સ સ્ક્વેર ખાતે થશે પ્રાણ પ્રતિસ્થાનું જીવંત પ્રસારણ..!

8 Jan 2024 7:00 AM GMT
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિસ્થાનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થશે.

રામ મંદિરના ગર્ભગૃહ માટે અરુણ યોગીરાજે બનાવેલ “રામ લલ્લા”ની પ્રતિમાની પસંદગી, PM મોદી 22 જાન્યુઆરીએ કરશે ઉદ્ઘાટન

2 Jan 2024 6:09 AM GMT
બીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે કહ્યું હતું કે રાજ્યના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં...

વડોદરા: 1100 કિલોનો દીવો અયોધ્યા મોકલવામાં આવશે,જુઓ શું છે વિશેષતા

1 Jan 2024 8:56 AM GMT
રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવ્યા બાદ હવે 1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નર્મદા જિલ્લાના 2 સાધુ-સંતોને મળ્યું આમંત્રણ..

8 Dec 2023 1:42 PM GMT
દેશભરના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ આમંત્રણમાં નર્મદા જિલ્લાના 2 સાધુ સંતોનો પણ સમાવેશ થયો

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો સમય થયો જાહેર, PM મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં રામ લલ્લાનો કરશે અભિષેક

20 Nov 2023 4:18 AM GMT
22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાનો અભિષેક કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા...

21 લાખ દીવાથી ઝગમગી ઉઠશે અયોધ્યા, દિવાળીને લઈને યોગી સરકારે કરી ખાસ તૈયારીઓ....

6 Nov 2023 7:49 AM GMT
અયોધ્યામાં દિવાળી આ વખતે અનેક રીતે ખાસ હશે. આમ તો 2017થી અહીં દર વર્ષે દિવાળીએ અનેક રેકોર્ડ સર્જાય છે

અલીગઢના કારીગર ભક્તે રામમંદિર માટે બનાવ્યું 400 કિલોનું તાળું, હાથથી બનાવેલા દુનિયાના સૌથી મોટા તાળાની રામમંદિરને આપી ભેટ......

7 Aug 2023 6:41 AM GMT
ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ 'દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું' તૈયાર કર્યું છે.

ગીર સોમનાથ: રામમંદિર ઓડિટોરિયમ હોલ સોમનાથ ખાતે યોજાઈ સાંસદ યોગ સ્પર્ધા,અનેક સ્પર્ધકોએ લીધો ભાગ

28 Jun 2023 7:29 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ હતું જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો

અમરેલી : ઝર ગામના મુસ્લિમ પરિવારમાં ભગવાન શ્રીરામ પ્રત્યે અનેરી આસ્થા, કર્યું રામજી મંદિરનું ભવ્ય નિર્માણ…

10 May 2023 12:52 PM GMT
રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે, જ્યાં લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે.

વડોદરા: ગુજરાતમાં પણ મંદિર તોડી મસ્જિદો બનાવાય છે, જુઓ કોણે આપ્યું નિવેદન

13 Aug 2022 11:24 AM GMT
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસના હિન્દૂ પક્ષકાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ નિવેદન આપ્યું હતું

અમદાવાદ: હાર્દિક પટેલે ભાજપના રામમંદિર નિર્માણના નિર્ણયની પ્રશંસા કરી,કહ્યું કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ

22 April 2022 8:16 AM GMT
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે

અયોધ્યા : ભગવાન રામની નગરીના 32 ઘાટ દિપકોની રોશનીથી ઝળહળશે, તડામાર તૈયારીઓ

3 Nov 2021 10:41 AM GMT
ડ્રોન કેમેરાની મદદથી દીવાઓની ગણતરી કરવામાં આવશે. હાલ તો અયોધ્યાનગરીને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવી છે.