Connect Gujarat

You Searched For "Seminar"

ભરૂચ : કે.જે.પોલીટેક્નિક કોલેજમાં સાઇબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

27 May 2022 12:07 PM GMT
JCI અને કે.જે.પોલીટેક્નિક કોલેજના વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા સાઇબર ક્રાઈમ વિષય પર ચિંતન મનન કરવા હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા : "જીવન કેવી રીતે જીવવું" તે અંગેના માર્ગદર્શન હેતુ જ્ઞાનવત્સલ સ્વામીના સાનિધ્યમાં યોજાયો પારિવારિક મૂલ્યોનો સેમિનાર

15 May 2022 9:53 AM GMT
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ

જામનગર : વિદ્યાર્થીઓના ભાવિ માટે કરિયર કાઉન્સલિંગ સેમિનારનું આયોજન, 500 ઓફલાઇન અને 250 વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા

8 May 2022 6:10 AM GMT
સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10, 11 અને 12 પછી ક્યાં કોર્ષ કરવા તે અંગેની સંપૂર્ણ માહિતી તજજ્ઞ દ્વારા આપવામાં આવી હતી

અંકલેશ્વર: ભારતીય વિચાર મંચ અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે પરિસંવાદનો યોજાયો કાર્યક્રમ

22 April 2022 12:26 PM GMT
ભારતીય વિચારમંચ અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે ન્યાયમાં અસમાનતા અંગે નવા ભારતમાં ઉભરતા ટ્રેન્ડ વિષય પર સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.

ગીર સોમનાથ: દેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ભાજપ શિક્ષક સેલ દ્વારા સેમિનારનું આયોજન કરાયું

27 Feb 2022 4:41 AM GMT
દેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ગીર સોમનાથ ભાજપ શિક્ષક સેલ દ્વારા કોડીનાર સોમનાથ એકેડેમી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

જામનગર : આયુર્વેદિક પધ્ધતિથી સંતાન પ્રાપ્તિ અર્થે ગર્ભો પરિષદ ફાઉન્ડેશન દ્વારા યોજાયો સેમિનાર...

11 Jan 2022 7:15 AM GMT
ગર્ભો પરિષદ ફાઉન્ડેશન જામનગર અને ભારત વિકાસ પરિષદ જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર ખાતે ગર્ભ સંસ્કાર અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે ઉદ્યોગકારોને માહિતગાર કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બેઠક યોજાઇ

11 Dec 2021 12:00 PM GMT
ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે માહિતગાર કરવા અને જિલ્લાના ઉદ્યોગકારોને...

વલસાડ : અગ્ર સચિવ અંજુ શર્માના અધ્‍યક્ષસ્‍થાને વાપી ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો

4 Sep 2021 12:42 PM GMT
વલસાડ જિલ્લામાં અનુબંધમ પોર્ટલનો મહત્તમ પ્રચાર-પ્રસાર થાય અને વધુમાં વધુ યુવાઓ-નોકરીદાતાઓની નોંધણી થાય તેના માર્ગદર્શન માટે વાપીના વી.આઇ.એ. હોલ ખાતે...

વલસાડ : ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો

13 Aug 2021 11:23 AM GMT
વાપી ટાઉન ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદંશન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી : 'કેન્‍સર સામે સતર્કતા' વિષયક માહિતી સભર પરિસંવાદ યોજાયો

27 July 2021 12:42 PM GMT
કોરોના સામે જંગ લડી રહેલા સમાજમા વ્‍યાપ્‍ત કેન્‍સર જેવી જીવલેણ અને ખર્ચાળ બીમારી સામે લોકોમાં વિશેષ જાગૃતિ કેળવવા માટે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર...