Connect Gujarat

You Searched For "Somnath"

ગીર સોમનાથ : સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ

13 April 2023 1:02 PM GMT
ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના આંગણે તમિલનાડુના 120 પંડિતો દ્વારા અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથમાં કરાયો મિલેટ મહોત્સવનો પ્રારંભ, જાડા અનાજનું ભોજન પીરસાશે

8 Feb 2023 8:35 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહનના પગલે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં મિલેટ પહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા

20 Jan 2023 5:18 PM GMT
આજે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સોમનાથ મહાદેવને શીશ નમાવી તેઓએ...

PM મોદી થોડીવારમાં સોમનાથ મંદિર પહોંચશે, ચાર રેલીઓને સંબોધશે

20 Nov 2022 4:18 AM GMT
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. 1 ડિસેમ્બરે 89 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં કેદીઓએ બનાવેલ ભજીયા લોકોની દાઢે વળગ્યા,લાઇન લગાવી ખરીદે છે ભજીયા

7 Nov 2022 9:25 AM GMT
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો પુરા જોશમાં ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો લોકો આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ બન્યા છે

સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી યાત્રાળુઓ સાથે ઠગાઇ કરતી ગેંગનો સાગરીત ઝડપાયો

2 Nov 2022 11:58 AM GMT
સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સાગરીતની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

ભાઈબીજના પર્વ પર સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું

27 Oct 2022 3:30 PM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથના સાનિધ્યમાં ભાઈબીજના પર્વ પર ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું હતું.

ગીરસોમનાથ: શ્રાવણ માસના અંતિમ દિવસે પ્રભાસ તીર્થમાં પિતૃતર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધતા શ્રધ્ધાળુઓ

27 Aug 2022 5:06 AM GMT
આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસઅમાસ નિમિત્તે પ્રભાસતીર્થમાં કરાયું પિતૃતર્પણ ભગવાન શ્રી કૃષ્ણએ આ જ સ્થળે કર્યો હતો યાદવોનો ઉદ્ધર પવિત્ર પ્રભાસ...

શ્રી સોમનાથ મહાદેવને "ત્રિરંગા" શ્રુંગાર : ધ્વજાપૂજા સાથે પૂજન-અર્ચન કરી ભક્તો ધન્ય થયા

15 Aug 2022 2:42 PM GMT
શ્રાવણ વદ ચોથના દિવસે શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રુંગાર દર્શન કરવામાં આવ્યો છે. આજરોજ ભક્તો દ્વારા 27 ધ્વજાપૂજા કરવામાં આવેલ હતી.Gશ્રી સોમનાથ...

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાશે, તે પણ માત્ર 25 રૂપિયામાં..!

11 Aug 2022 9:12 AM GMT
આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે

સોમનાથ યુનિ.માં ત્રણ ભવનનું લોકાર્પણ, ઇરાની મુસ્‍લિમ યુવકની સંસ્‍કૃત શીખવાની ખેવના જાણી શિક્ષણમંત્રી પ્રભાવિત

9 Aug 2022 6:26 AM GMT
વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી પરાસરમાં કરોડોના ખર્ચે નવનિર્મિત ત્રણ ભવનોનો લોકાર્પણ સમારોહ મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્યા હતા.

વેરાવળથી સોમનાથ હિન્દુ યુવા સંગઠનની ભવ્ય ધ્વજારોહન શોભાયાત્રા યોજાઈ

31 July 2022 3:52 PM GMT
વેરાવળથી સોમનાથ હિન્દુ યુવા સંગઠનની ભવ્ય ધ્વજારોહન શોભાયાત્રા યોજાઈ હતી. દોઢ થી બે કી.મી લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો તેમજ આગેવાનો,...