Connect Gujarat

You Searched For "state government"

જેલમાં બંધ કેદીઓના આધારકાર્ડ ઓથેન્ટીકેશન કરાવવા કેન્દ્ર સરકારના રાજ્ય સરકારને આદેશ

7 March 2023 4:11 PM GMT
આધારકાર્ડનાં ઓથેન્ટિકેશનને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશનાં વિભિન્ન જેલોમાં બંધ કેદીઓનાં આધારકાર્ડ ઓથેન્ટિકેશન કરાવવા...

સુરત : જંત્રીના દરમાં રાજ્ય સરકારે 2 મહિનાની રાહત આપી, ક્રેડાઈ બિલ્ડરોમાં ખુશીની લહેર...

11 Feb 2023 10:03 AM GMT
ગુજરાતમાં જંત્રીના દરમાં રાજ્ય સરકારે 2 મહિનાની રાહત આપતા સુરત ક્રેડાઈ બિલ્ડરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગુજરાતના નાગરિકોની વ્હારે રાજ્ય સરકાર : વાંચો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય...

3 Feb 2023 3:01 PM GMT
ગુજરાતના નાગરિકોની સુવિધા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે...

ગાંધીનગર : કોરોના સંક્રમણના પગલે રાજ્ય સરકાર એલર્ટ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી...

24 Dec 2022 9:03 AM GMT
વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના સામે સજ્જ થઈ છે.

અમદાવાદ : આવી રહ્યું છે "સી-પ્લેન", 2 વર્ષ બાદ સી-પ્લેનની ઉડાન માટે રાજ્ય સરકાર કરશે સંચાલન...

21 Dec 2022 10:49 AM GMT
અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવ્યો હતો.

સુરત : કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કર્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર...

18 Nov 2022 9:54 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓનો પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી પણ સુરતની મુલાકાતે આવ્યા હતા.

મોરબી હોનારત મામલે 10 દિવસમાં રિપોર્ટ ફાઇલ કરવાર રાજ્ય સરકારને હાઇકોર્ટનો આદેશ

7 Nov 2022 7:53 AM GMT
મોરબીમાં પુલ તૂટી પડતાં 134 લોકોના મોત નીપજવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકારને 10 દિવસની અંદર રિપોર્ટ ફાઇલ કરવા આદેશ કર્યો છે

ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા માછીમારોને દિવાળીની "ભેટ", ઈંધણ સહાય યોજનાની સબસિડીમાં કર્યો વધારો

23 Oct 2022 8:56 AM GMT
દિવાળી પહેલાં રાજ્યના માછીમારો માટે ખુશખબર, ગુજરાત સરકારે માછીમારોના હિતમાં લીધો નિર્ણય

વડોદરા : રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને મળશે લાભ, અટલાદરા-ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

7 Oct 2022 1:40 PM GMT
શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા યોજાનાર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાશે.

25 Sep 2022 11:20 AM GMT
અમદાવાદનાં જ.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

રાજ્યની વહીવટી શાખામાં ફેરફાર,42 ડેપ્યુટી કલેકટરની બદલી, 26 મામલતદાર બઢતી

24 Sep 2022 6:09 AM GMT
રાજ્યના ગૃહ વિભાગ તરફથી PSI, PI અને IPS ની બઢતી અને બદલીઓ બાદ હવે 42 ડેપ્યુટી કલેક્ટર અને 26 મામલતદારની બઢતી અને બદલીના આદેશ છૂટ્યા છે.

ગાંધીનગર : રાજ્ય સરકારને મળી રાહત, એસ.ટી. કર્મચારી અને માજી સૈનિકોનું આંદોલન સમેટાયું...

21 Sep 2022 9:03 AM GMT
રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. પાટનગરમાં ચાલતા આંદોલનમાંથી 2 આંદોલન પૂર્ણ થયા છે. વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા માટે હાલ સરકાર ચારેતરફથી ભીંસાઈ...