તિરંગાનું ધ્વજારોહણ અને ફરકાવવામાં છે મોટું અંતર!
ધ્વજારોહણ અને ઝંડો ફરકાવવા વચ્ચે એક મોટુ અંતર છે.જ્યારે તિરંગાને નીચેથી દોરી બાંધી તેને ખેંચીને ફરકાવવામાં આવે છે, તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે.
ધ્વજારોહણ અને ઝંડો ફરકાવવા વચ્ચે એક મોટુ અંતર છે.જ્યારે તિરંગાને નીચેથી દોરી બાંધી તેને ખેંચીને ફરકાવવામાં આવે છે, તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં દેશભક્તિના અનેક રંગ જોવા મળ્યા હતા ત્યારે આજરોજ નગરજનોએ 1500 ફૂટ લાંબો ત્રિરંગો લહેરાવ્યો હતો
પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા માટે લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા હોય છે
15મી ઓગષ્ટની સુરત શહેરમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જે દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા