રાજકોટ : ધોરાજીની મહિલાના અવસાન બાદ ચક્ષુઓનું દાન, સેવાકાર્ય બદલ માનવસેવા યુવક મંડળે આભાર માન્યો...
જિલ્લાના ધોરાજી શહેરના મહિલાનું અવસાન થતાં તેઓના પરિવારજનોએ તેમના ચક્ષુઓનું દાન કરી લોક સેવાકાર્યની અનોખી પહેલ કરી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના મહિલાનું અવસાન થતાં તેઓના પરિવારજનોએ તેમના ચક્ષુઓનું દાન કરી લોક સેવાકાર્યની અનોખી પહેલ કરી છે.
ધોરાજી શહેરના લીલાવંતીબેન રમણીકલાલ ગઢિયાનું અવસાન થતા તેમના પરિવારજનોએ ચક્ષુદાન અર્થે ધોરાજી માનવસેવા યુવક મંડળનો સંપર્ક કર્યો હતો. જેમાં ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક તેમજ મેડીકલ ટીમ તેમના નિવાસસ્થાને પહોંચીને લીલાવંતીબેનના ચક્ષુઓને માનવસેવા યુવક મંડળ દ્વારા રાજકોટ સ્થિત જી.ટી.શેઠ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચતા કર્યા હતા. લીલાવંતીબેનના ચક્ષુના દાન થકી ધોરાજી માનવસેવા યુવક મંડળને હાલ 42મું ચક્ષુદાન મળ્યું છે, ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ સ્વ. લીલાવંતીબેનને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને તેઓના પરિવારજનોનો આ સેવાકાર્ય કરવા બદલ આભાર માન્યો હતો. આ સાથે જ લોહાણા સમાજના અગ્રણીઓએ માનવસેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
રાજ્યભરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય, ઠેર ઠેર યોજાયા વિવિધ...
9 Aug 2022 10:18 AM GMTઅમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન કૌભાંડ, રાજ્યના અનેક એજન્ટો...
9 Aug 2022 9:05 AM GMTપીએમ પદની રેસમાં ઋષિ સુનક પાછળ, જીત માટે ભારતીય મૂળના લોકોએ હવન સહિત...
9 Aug 2022 8:42 AM GMTચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં...
9 Aug 2022 8:35 AM GMTગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ સજ્જ, અધિકારીઓનો...
9 Aug 2022 8:20 AM GMT