ભરૂચ : આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની 125મી પુણ્યતિથિ, રાજપારડી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી “બિરસા મુંડા અમર રહો”ના નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.