ભરૂચ ભરૂચ: કેલ્વીકુવા-બેડોલી રોડ પરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો,હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ ભરૂચ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજુરોને એક મૃતદેહ નજરે પડયો હતો. By Connect Gujarat Desk 30 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા યુવાનનું મોત,પોલીસે તપાસ શરૂ કરી ભરૂચ તાલુકાના શુકલતીર્થ મેળામાં સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો તે મેળામાં આવેલા તંબુ ચકડોળ સહિતના સ્થળે છૂટક મજૂરી કરતો હતો By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પીરામણ ગામ નજીક કારમાંથી 28 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃત્યુ મળી આવ્યો હતો.આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને By Connect Gujarat Desk 22 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ રાજકોટ અગ્નિકાંડ બાદ ભરૂચ વહીવટી તંત્ર એક્શનમાં, ગેમઝોન-ફન પાર્ક સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી... રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 26 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીની હોસ્પિટલોને મળી બોમ્બની ધમકી , OPD દર્દીઓને તપાસ માટે બહાર કાઢવામાં આવ્યા. રાજધાની દિલ્હીની હોસ્પિટલોને 33 કલાક અને 15 મિનિટ પછી બીજી વખત મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. By Connect Gujarat 14 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ટેન્કરની સફાઈ કરતા સમયે બે લોકોના મોત,પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરની સાફ સફાઈ કરતા સમયે ગેસની અસર થતા બે લોકોના મોત નિપજ્યા હતા. By Connect Gujarat 05 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પોલીસ હેડ કોન્સ્ટેબલે લમણે ગોળી ઘરબી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરએ પોતાની સર્વીસ ગનથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. By Connect Gujarat 03 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 02 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની કરપીણ હત્યાથી ચકચાર, પોલીસે ચલાવ્યો તપાસનો ધમધમાટ.. મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. By Connect Gujarat 30 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn