Connect Gujarat

You Searched For "Lord Jagannathji"

ભરૂચ : રથયાત્રાના દર્શનાર્થે પધારતા ભક્તોને ઇસ્કોન મંદિર-GIDC દ્વારા “સાંઠા પ્રસાદ” વિતરણ કરાશે...

18 Jun 2023 12:46 PM GMT
ઐતિહાસિક નગરી ભરૂચમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને GIDC વિસ્તાર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ-ઇસ્કોન દ્વારા તમામ...

વડોદરા : જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા, હજારો ભક્તો ઉમટ્યા

1 July 2022 12:45 PM GMT
ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા નીકળી, વૃંદાવનના રેશમ વાઘા ભગવાન જગન્નાથને પહેરવાયા

ભરૂચ : ઇસ્કોન સમિતિ દ્વારા નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, ભક્તોમાં અનેરો ઉત્સાહ...

1 July 2022 11:39 AM GMT
ઇસ્કોન સમિતિ દ્વારા નીકળી જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના રથને ખેંચ્યો

ખેડા : 2 વર્ષના અંતરાલ બાદ મહેમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

1 July 2022 9:12 AM GMT
મહેમદાવાદ તાલુકાના સિદ્ધિ વિનાયક મંદિર ખાતેથી રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીએ રથને પ્રસ્થાન કરાવ્યો હતો.

અમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને, લીધા આશીર્વાદ

30 Jun 2022 2:11 PM GMT
વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાના આગલા દિવસે વિપક્ષના આગેવાનો રથ પૂજન કરતા હોય છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત કોંગ્રેસ ટાઉન હોલથી પગપાળા કોંગ્રેસના આગેવાનો...

અમદાવાદ : સોનાવેશમાં નાથે આપ્યા દર્શન, મંદિર પરિસરમાં ભગવાનની ઝલક નિહાળવા ભક્તોની ભારે ભીડ

30 Jun 2022 10:31 AM GMT
આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: રથયાત્રામાં એકવાર ફરી કોમી એકતા જોવા મળી, મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો

26 Jun 2022 11:21 AM GMT
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી.

ભાવનગર : ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, નગરયાત્રા માટે વસ્ત્રો તૈયાર કરાયા

17 Jun 2022 6:30 AM GMT
ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રા ને લઈ ને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇ ભક્તોમાં આતુરતા, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

10 Jun 2022 12:04 PM GMT
કોરોના કાળમાં નગરયાત્રા એ નહિ નીકળેલ ભગવાન જગન્નાથ આ વર્ષે નગરયાત્રાએ નીકળશે. જેને લઇ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીનો પ્રારંભ

9 Jun 2022 10:15 AM GMT
ભાવનગર શહેરમાં દર વર્ષે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે