Home > MahaShivratri
You Searched For "mahashivratri"
જૂનાગઢ: ભવનાથમાં મૃગીકુંડમાં સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની પુર્ણાહુતી
9 March 2024 6:53 AM GMTજૂનાગઢના ભવનાથમાં નાગા સાધુઓની રવેડી અને મુર્ગી કુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતી થઈ હતી
અંકલેશ્વર : મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તોએ કર્યા “આદિયોગી”ની અનોખી પ્રતિમાના દર્શન...
8 March 2024 8:40 AM GMTબાલાજી સેવા સમિતિ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આદિયોગીની પ્રતિમાના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી
મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું...
8 March 2024 7:33 AM GMTમહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી
જુનાગઢ : મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે ઉમટી માનવમેદની, વિદેશી શ્રદ્ધાળુઓ પણ આવ્યા મેળો મહાલવા
7 March 2024 2:25 PM GMTજુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી.
અંકલેશ્વર : મહાશિવરાત્રિએ શિવભક્તો માટે બાલાજી સેવા સમિતિનું આયોજન, આદિયોગીની અનોખી પ્રતિમાનું નિર્માણ...
6 March 2024 11:20 AM GMT8મી માર્ચના રોજ મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવા શિવભક્તો આતુર બન્યા
અમદાવાદ : મહાશિવરાત્રીના પાવન પર્વે કરો વિશ્વેશ્વર મહાદેવના દર્શન, તમે પણ અનુભવશો ધન્યતા...
18 Feb 2023 11:37 AM GMTવિશ્વેશ્વર મહાદેવ મંદિર તેમજ શિવલિંગને ફૂલોથી શણગારવામાં આવતા શિવભક્તોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું
જામનગર : ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહાશિવરાત્રી પર્વે ભગવાન શિવજીના પૂજન-દર્શનનો લ્હાવો લીધો…
18 Feb 2023 11:07 AM GMTમહાશિવરાત્રિ નિમિતે ભગવાન શિવજી નું વહેલી સવારે શાસ્ત્રોકત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું..
ક્રોધિત થયેલ ભીમે ગદા મૂકતાં જ વડોદરામાં પ્રગટ થયું હતું શિવલિંગ, આજે પણ છે તેના નિશાન, જાણો રોચક કથા..!
18 Feb 2023 9:25 AM GMTનવનાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે.
ભરૂચ : જાણો ઐતિહાસિક વાત, માતા કુંતાએ રૂનાડ ગામે સ્થાપિત મહાદેવ મંદિરનું નામ “કર્ણેશ્વર” કેમ આપ્યું..!
18 Feb 2023 8:53 AM GMTજંબુસર તાલુકાના દરિયાકાંઠે આવેલ રૂનાડ ગામે વર્ષો પહેલા પાંડવો દ્વારા સ્થાપવામાં મહાદેવનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું,
ગીર સોમનાથ : મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિરે છલકાયો શિવભક્તોનો માનવ મહાસાગર
18 Feb 2023 8:38 AM GMTજીવના શિવ સાથે મિલન કરાવતા પર્વ મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહાદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી
સાબરકાંઠા : હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરે 7 ધાન્યથી શિવલિંગનું ભવ્ય નિર્માણ કરાયું...
18 Feb 2023 8:35 AM GMT7 ધાન્ય થકી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ, શિવજીની વિવિધ રંગો વડે પ્રતિકૃતિ બનાવીને ભક્તોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો..
મહાશિવરાત્રીના પાવન પર્વે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
18 Feb 2023 7:12 AM GMTશિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ જળ,બિલ્વપત્ર અને કાળા તલ અર્પણ કર્યા હતા.