Home > Narmada dam
You Searched For "Narmada Dam"
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદા ડેમના બાંધકામમાં ડૂબમાં ગયેલ 80 વસાહતોને મૂળ ગામ સાથે ભેળવી દેવાશે
18 Nov 2023 10:14 AM GMTમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી આવી વસાહતો અંગેના પડતર રહેલા વિષયે સુખદ નિરાકરણ આવ્યું છે
ભરૂચ : પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર કટિબદ્ધ, NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય...
17 Sep 2023 7:13 AM GMTસરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે
નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલાયા, કાંઠા વિસ્તારો એલર્ટ મોડ પર...
16 Sep 2023 11:18 AM GMTઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખૂલતાં પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક થવા પામી છે.
કેવડીયા:નર્મદા ડેમની સપાટી 137.76 મીટરે પહોંચી, ડેમ તેની સર્વોચ્ચ સપાટી સર કરે એવા એંધાણ
13 Sep 2022 6:07 AM GMTસરદાર સરોવર નર્મદા ડેમ 2 વર્ષ બાદ ફરી 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બીજી વખત તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરને સર કરવા હવે સજ્જ...
નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી
15 Aug 2022 3:49 PM GMTસરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી વધીને 135.29 મીટરે પહોંચી
ભરૂચ: નર્મદા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવાનીઓ જાહેરાતના પગલે નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
12 Aug 2022 6:47 AM GMTનર્મદા ડેમમાંથી પાણી છોડવાની જાહેરાતના પગલે ઝઘડીયાના નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
નર્મદા : ડેડીયાપાડામાં આંબાવાડી ખાતે આશ્રમશાળાનું લોકાર્પણ કરાયું
13 Sep 2021 1:58 PM GMTઆદિવાસી વિસ્તારમાં સુરતના કાશીબા હરિભાઈ ગોટી ટ્રસ્ટનું શિક્ષણ ક્ષેત્રે ભારે મોટું યોગદાન રહ્યું છે.આદિવાસી વિસ્તારમાં ચાલતી આશ્રમ શાળાઓ અદ્યતન...
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, સપાટી 119.02 મીટર પર પહોંચી
9 Sep 2021 6:27 AM GMTગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો...
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
1 Sep 2021 8:52 AM GMTછેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદની અછતને કારણે પાણીની અછત પણ સર્જાઈ હતી. ખાસ કરીને આ મુદ્દે ખેડૂતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે...
દુષ્કાળના ડાકલા! ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 20 મીટર ખાલી
25 Aug 2021 8:05 AM GMTઆ વર્ષે વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ...
ભરૂચ : 1946માં નર્મદા બંધ બાંધવા ચક્રો ગતિમાન થયા હતા, જાણો ડેમની અથથી ઇતિ
1 Sep 2020 10:06 AM GMTહાલ, નર્મદા ડેમ તેમાંથી છોડાઈ રહેલા પાણીના કારણે ચર્ચાની એરણે ચડ્યો છે, ત્રણ દિવસથી ડેમમાંથી આવી રહેલા પાણીના કારણે ભરૂચ જિલ્લાના 30 ગામો અસરગ્રસ્ત...
ભરૂચ : નર્મદાના પુરના પાણી અંકલેશ્વર શહેરમાં પ્રવેશ્યાં, જુના દીવાના 500 લોકોનું સ્થળાંતર
1 Sep 2020 8:03 AM GMTનર્મદા નદીના બદલાયેલા વહેણની અસર હાલ નદીમાં આવેલાં પુર દરમિયાન જોવા મળી રહી છે. નદીની સપાટી 34 ફુટને પાર કરી જતાં પાણી અંકલેશ્વર શહેર સુધી આવી ગયાં...