ભરૂચ: ઝાડેશ્વરના નર્મદા પાર્ક ઓવારા પર છઠ્ઠ મહોત્સવની તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે અંતિમ ઓપ
ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા પાર્કના ઓવારે છઠ્ઠ પૂજા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે,અને આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.