Home > Road
You Searched For "road"
અંકલેશ્વરના વોર્ડ નં. 9માં 7 માર્ગના રીકાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત, સ્થાનિક મહિલાએ નોંધાવ્યો વિરોધ..!
5 March 2024 11:16 AM GMTસરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
ભાવનગર : રૂ. 604 લાખના ખર્ચે ભાવનગર મનપા કચેરી માર્ગનું નવીનીકરણ કરાશે, મેયરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
3 March 2024 7:40 AM GMTભાવનગર મહાનગરપાલિકા કચેરીવાળા બિસ્માર માર્ગનું રૂ. 604 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે.
ભરૂચ : ઝઘડીયાના ફિચવાડા-ચાંદિયાપુરાના માર્ગનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરાયું
29 Feb 2024 12:54 PM GMTઝઘડીયા તાલુકાના ફિચવાડાથી ચાંદિયાપુરાના માર્ગના કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું..
અંકલેશ્વર: ઝઘડીયા જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી કામગીરીને પગલે ઉદ્યોગકારોનો વિરોધ
29 Feb 2024 11:51 AM GMTઅંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો.
અંકલેશ્વર: બિસ્માર માર્ગો મોદીની ગેરેન્ટી ! જુઓ ક્યાં લાગ્યા આવા બેનર
28 Feb 2024 11:42 AM GMTઅંકલેશ્વરના પિરામણ નાકાથી વાલિયા ચોકડીને જોડતા પિરામણ માર્ગ ઉપર અનોખા બેનર લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અંકલેશ્વરથી પાનોલીને મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર, માર્ગના સમારકામ અંગે મામલતદાર કચેરીએ આવેદન અપાયું...
21 Feb 2024 12:16 PM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ : નસવાડીના શ્રમિકે કરમાડ-વાસી માર્ગ પર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...
17 Feb 2024 11:12 AM GMTકરમાડ ગામથી વાસી જવાના માર્ગની બાજુમાં એક શ્રમિક ઈસમે વૃક્ષની ડાળી પર કોઈ કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે.
ભરૂચ : કૃષિ યુનિવર્સિટી-ઝાડેશ્વર ડેપો સુધીના માર્ગનું નવીનીકરણ કરાશે, ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...
10 Feb 2024 9:02 AM GMTકૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સુધીના રસ્તાના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી.
અંકલેશ્વર: નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત, માર્ગ પર કેમિકલ ઢોળાતા દોડધામ
8 Feb 2024 6:34 AM GMTઅંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે
અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક રેલ્વે ફાટક પરનો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, વાહનચાલકોને હાલાકી...
3 Feb 2024 12:16 PM GMTભરૂચ જિલ્લામાં આ વર્ષે વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ-રસ્તા ધોવાય જતાં બિસ્માર બન્યા હતા.
આ “ટ્રાફિકજામ”થી ક્યારે મળશે છુટકારો..! : અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અનેક વાહનચાલકો અટવાયા...
7 Jan 2024 8:32 AM GMTનેશનલ હાઇવે નં. 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
જૂનાગઢના પ્રાચીન ઇન્દ્રેશ્વર મંદિરનોરોડ અતિ બિસ્માર હાલતમાં અનેક રજુઆત છતાં તંત્ર આપી રહ્યુ છે ઠાલા વચનો
6 Jan 2024 11:48 AM GMTજુનાગઢના દોલતપરા નજીક આવેલ અતિ પ્રાચીન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.