Connect Gujarat

You Searched For "ST Department"

અંકલેશ્વર: હોળી ધુળેટીના પર્વ પર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવાશે

22 March 2024 9:14 AM GMT
હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઇ અંકલેશ્વર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા ડેપોને નવી 5 બસો ફાળવાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી

6 Jan 2024 4:16 PM GMT
સુરેન્દ્રનગર-દાહોદ-સુરેન્દ્રનગર રૂટની ૦૨ બસ, સુરેન્દ્રનગર-અંબાજી, સુરેન્દ્રનગર-અમદાવાદ અને સુરેન્દ્રનગર-સોમનાથ રૂટની નવી બસો ફાળવતા મુસાફરોમાં આનંદની...

ભરૂચ: એસ.ટી.વિભાગના કર્મચારીઓએ દિવાળી પહેલા જ ફટાકડા ફોડી ઉજવણી કરી,જુઓ શું છે કારણ

27 Oct 2023 8:49 AM GMT
ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી હતી.

ભરૂચ: એસટી વિભાગના કર્મચારીઓએ કચેરી ખાતે કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવ્યો

23 Oct 2023 12:16 PM GMT
ભરૂચ એસટી વિભાગના કર્મચારીઓએ ડીવીઝન કચેરી ખાતે કાળી પટ્ટી પહેરીને કામગીરી કરી સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરીને વિભાગીય નિયામકને આવેદનપત્ર આપ્યું હતું.

દિવાળીના તહેવાર નિમિત્તે એસટી વિભાગ 2500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે, 21 સપ્ટેમ્બરથી એડવાન્સ બુકીંગ કરવામાં આવ્યું શરૂ

22 Sep 2023 4:14 AM GMT
સુરતમાં દિવાળીના તહેવાર નીમિતે એસટી વિભાગ 2500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. દિવાળી વેકેશનને લઈને 21, સપ્ટેમ્બરથી જ એડવાન્સ બુકીંગની શરૂઆત કરવામાં આવી...

સાબરકાંઠા: જન્માષ્ટમીના પર્વ પર એસ.ટી.વિભાગને લાખો રૂપિયાની આવક,વધારાની બસ દોડાવતા થયો ફાયદો

12 Sep 2023 9:43 AM GMT
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમીએ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ આવે છે.

તલાટીની પરીક્ષા માટે તંત્ર સજ્જ, ST વિભાગ 488 સ્પેશિયલ, 2000 એકસ્ટ્રા બસ દોડાવશે, પશ્ચિમ રેલવે દ્વારા 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા

5 May 2023 9:51 AM GMT
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7 મે 2023ને રવિવારના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે.

ભરૂચ: હોળી પર્વને અનુલક્ષી એસ.ટી.વિભાગનું આયોજન, વધારાની ૭૫ બસ દોડાવવામાં આવશે

3 March 2023 11:54 AM GMT
ભરૂચ જીલ્લામાં રોજગારી અર્થે આદિવાસી સહિત શ્રમિક પરિવારો સ્થાયી થયા છે પંરતુ હોળી – ધુળેટીનો તહેવાર સૌથી મોટી તહેવાર માનવામાં આવે છે.

સુરત : દિવાળી વેકેશન પહેલા જ એસટી. વિભાગને રૂ. 1 કરોડથી વધુની આવક, સૌથી વધુ સૌરાષ્ટ્રના બુકિંગ...

11 Oct 2022 12:38 PM GMT
કોરોના કાળ બાદ એસટી. વિભાગમાં એડ્વાન્સ અને ગ્રુપ બુકિંગમાં 25%નો વધારો થયો છે, ત્યારે દિવાળી વેકેશન પહેલા જ સૌરાષ્ટ્રના એડવાન્સ બુકિંગમાં એસટી....

ભરૂચ: એસ.ટી.વિભાગના વિવિધ પ્રશ્નો બાબતે વેપારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

13 Sep 2022 11:53 AM GMT
કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું

શ્રાવણ મહિનો રાજ્યના ST વિભાગને ફળ્યો, રૂ. 14 કરોડની બમ્પર આવક...

22 Aug 2022 7:44 AM GMT
શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે. જેમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા છે,

ભરૂચ: ઝઘડિયાના વિવિધ રૂટ પર બંધ કરવામાં આવેલી બસને ફરીથી ચાલુ કરવા BTPના આગેવાનો દ્વારા ST વિભાગને કરાય રજૂઆત

23 July 2022 11:43 AM GMT
ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં જે બસો નિયમિત ચાલતી હતી જેને આવક ઓછી થવાના કારણો બતાવી બંધ કરવામાં આવી હતી,