Connect Gujarat

You Searched For "Swaminarayan Temple"

ભરૂચ : આમોદના તેલોદ ગામે સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય શાકોત્સવ અને ભવ્ય સત્સંગ સભા યોજાય...

29 Dec 2023 11:02 AM GMT
તેલોદ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ધાટન

29 Dec 2023 3:34 AM GMT
અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય 'બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ...

વડોદરા : છાણી સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તાળું બદલવાની પ્રક્રિયા ટાણે માથાકૂટ થતાં આધેડનું મોત, ઘટના CCTVમાં કેદ...

12 Aug 2023 6:39 AM GMT
છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી બબાલમાં એક આધેડને ધક્કો વાગી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ યુવા સંમેલન યોજાયું

17 April 2023 9:33 AM GMT
જેના પ્રારંભ પૂર્વે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં આરતી ઉતારવામાં આવી હતી. એ આરતીના અગ્નિ થકી મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી.

કચ્છ : ભુજ બીએપીએસના સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરાયો,મહંત સ્વામી રહ્યા વિશેષ ઉપસ્થિત

6 April 2023 10:22 AM GMT
ક્ચ્છમાં ભુજ બીએપીએસના સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ભરૂચ : નેત્રંગમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની 27માં પાટોત્સવની ઉજવણી કરાય...

27 Jan 2023 1:20 PM GMT
આદિવાસી સમાજના ઉત્થાન માટે હરિધામ સોખડા પછીનું પ્રથમ શિખરબધ મંદિર છે. જે 26 વર્ષ પૂર્ણ કરી 27માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

સિડનીના સ્વામિનારાયણ મંદિરમાં તૈયાર કરવામાં આવી વિશ્વની સૌથી મોટી કેક…

12 Nov 2022 10:36 AM GMT
સિડનીના સ્વામિનારાયણ મંદિર દ્વારા ઓસ્ટ્રેલિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે.

ભાવનગર : સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 1200 થી વધુ અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

26 Oct 2022 3:51 PM GMT
નવા વર્ષે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ભક્તોની કતારો લાગીસ્વામિનારાયણ ભગવાનના અન્નકૂટમાં 1200 થી વધુ વાનગીઓ હતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ખાસ...

ભરૂચ : જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો, સ્થાનિકોએ લાભ લીધો...

23 July 2022 11:38 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

વડોદરા: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સેવિકાનું રહસ્યમય રીતે મોત,પોલીસે શરૂ કરી તપાસ

22 May 2022 6:42 AM GMT
સોખડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગુણાતીતાનંદના વિવાદાસ્પદ મૃત્યુ બાદ હવે ફરી એકવાર 82 વર્ષીય મહિલા સેવીકા મૃદુલાબેન જયેન્દ્રભાઇ શાહનું રહસ્યમયી રીતે...

વડોદરા:વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, મંદિરમાં બે સંતના રહેવા મુદ્દે ઘર્ષણ, જુઓ CCTV

11 May 2022 7:21 AM GMT
છાણી વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, 2 જુથ વચ્ચે ઘર્ષણ થતા સામસામી પોલીસ ફરિયાદ, જુઓ CCTV

વડોદરા: હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીના આપઘાતની જાણ મોડી કેમ કરાય,પોલીસનો કર્તાહર્તાઓને વેધક પ્રશ્ન

30 April 2022 12:39 PM GMT
વડોદરા જિલ્લાના સોખડા હરીધામનો ચકચારી મામલો, ગુણાતીત સ્વામીએ ગળે ફાંસો લગાવી કર્યો હતો પ્રશ્ન