Home > Worship
You Searched For "worship"
અંજનીના જાયાનો પ્રાગટ્ય દિન “શ્રી હનુમાન જયંતિ” : ભરૂચ શહેર તથા જીલ્લામાં આસ્થાભેર ઉજવણી કરાય...
23 April 2024 8:40 AM GMTઆજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ: ચૈતર વસાવાએ દેવમોગરા ખાતે કુળદેવીના કર્યા દર્શન, હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જાહેરસભામાં આપશે હાજરી
17 April 2024 4:40 AM GMTભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મુંબઇ ઇન્ડિયન્સની સતત હાર વચ્ચે હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન
6 April 2024 4:19 AM GMTટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
શુક્રવાર અને પાપમોચની એકાદશીનો શુભ સંયોગ, પૂજામાં કરો આ ફૂલોનો સમાવેશ....
5 April 2024 6:50 AM GMTએકાદશી તિથિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે.
રંગ પંચમીએ દેવતાઓ સાથે હોળી રમવાનો દિવસ છે, જાણો પૂજા પદ્ધતિ અને શુભ સમય
26 March 2024 8:37 AM GMTઆ ખાસ દિવસે દેવતાઓ પણ રંગોત્સવ ઉજવવા પૃથ્વી પર આવે છે.
આમલકી એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે સાથે આમળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્વ, વાંચો
18 March 2024 8:07 AM GMTહિંદુ ધર્મમાં આમલકી એકાદશીનું વિશેષ મહત્વ છે.
જુનાગઢ : મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે ઉમટી માનવમેદની, વિદેશી શ્રદ્ધાળુઓ પણ આવ્યા મેળો મહાલવા
7 March 2024 2:25 PM GMTજુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી.
જ્ઞાનવાપી કેસ: વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ શરૂ રહેશે,ઇલાહાબાદ હાઇકોર્ટનો મુસ્લિમ પક્ષને ઝટકો
26 Feb 2024 5:32 AM GMTજ્ઞાનવાપી મસ્જિદના તાહખાના (વ્યાસ ભોંટરાં)માં હિન્દુઓની પૂજા ચાલુ રહેશે. અલાહાબાદ હાઈકોર્ટે આ નિર્ણય આજે 26 ફેબ્રુઆરીએ આપ્યો હતો.
આયુષ્માન ખુરાનાએ કપાળ પર તિલક લગાવી, મહાકાલેશ્વર મંદિરે કર્યા દર્શન...
24 Feb 2024 10:31 AM GMTફિલ્મ સેલિબ્રિટી ઘણીવાર તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને ભગવાનના દર્શન કરે છે.
આજે મહા માસની પૂર્ણિમા ઉજવવામાં આવી રહી છે, જાણો પૂજાના સાચા નિયમો.
24 Feb 2024 5:32 AM GMTઆ ખાસ દિવસે લોકો ભગવાન વિષ્ણુ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરે છે.
આજથી ગુપ્ત નવરાત્રી પર કરો આ ઉપાય, મળશે માઁ દુર્ગાનાં આશીર્વાદ.
10 Feb 2024 7:14 AM GMTસનાતન ધર્મમાં ગુપ્ત નવરાત્રીના તહેવારનું ખૂબ મહત્વ છે.
રામ મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ અયોધ્યામાં ઉમટ્યું ભક્તોનું ધોડાપૂર, ભીડ બની બેકાબૂ
23 Jan 2024 6:47 AM GMTઅયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી...