Home > arvind kejriwal
You Searched For "Arvind Kejriwal"
દિલ્હી: કેજરીવાલે ગુજરાતના સફાઇ કામદારના પરિવારજનો સાથે કર્યું ભોજન, જુઓ તસ્વીર
26 Sep 2022 10:35 AM GMTઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગઈકાલે એક દિવસની અમદાવાદ ટૂંકી મુલાકાતે...
કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ
23 Sep 2022 9:17 AM GMTકેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે.
કેજરીવાલે વડોદરામાં આપ્યો વધુ એક વાયદો, કહ્યું "આપ"ની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું
20 Sep 2022 12:45 PM GMTવડોદરા ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
અમદાવાદ: અરવિંદ કેજરીવાલે ટાઉન હૉલ કાર્યક્રમમાં ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી
13 Sep 2022 9:48 AM GMTઆપ સંયોજક અરવિંદ કેજરીવાલનોઅમદાવાદમાં યોજાયો ટાઉન હૉલ કાર્યક્રમ, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી
અમદાવાદ: અરવિંદ કેજરીવાલનો રિક્ષા ચાલકો સાથે સંવાદ, ભાજપ પર કર્યા પ્રહારો
12 Sep 2022 9:51 AM GMTઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો દરમ્યાન તેઓએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા
અરવિંદ કેજરીવાલ આજે અને આવતીકાલે ગુજરાતની મુલાકાતે,વાંચો શું છે કાર્યક્રમ
12 Sep 2022 5:39 AM GMTઅરવિંદ કેજરીવાલ ફરીવાર ગુજરાત આવશે. અરવિંદ કેજરીવાલ રાજ્યમાં આવીને પ્રચાર કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને સંબોધશે
3 Sep 2022 3:53 AM GMTઅરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને સંબોધશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાતની મુલાકાતે
2 Sep 2022 4:32 AM GMTદિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમના સંગઠનના પ્રચારને વેગ આપવા માટે શુક્રવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે...
BJPએ દિલ્હીની શિક્ષણ નીતિને લઈને મનીષ સિસોદિયાની કરી ટીકા, પૂછ્યું- 500 નવી શાળાઓ બનાવવાના વચનનું શું થયું?
29 Aug 2022 6:20 AM GMTબીજેપી પ્રવક્તાએ કહ્યું કે જ્યારે ભાજપ વારંવાર મુશ્કેલ પ્રશ્નો પૂછે છે ત્યારે કેજરીવાલ કહેતા હતા કે મનીષ સિસોદિયા વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છે.
સુરત: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, "આપ"ની સરકાર આવશે તો 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાનું એલાન
21 July 2022 9:35 AM GMTકેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ
21 જુલાઈ દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સુરત આવશે, કરશે મોટી જાહેરાત
19 July 2022 8:29 AM GMTગુજરાતમાં જેમ-જેમ વિધાનસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યાં છે તેમ-તેમ તમામ પક્ષના દિગ્ગજ નેતા ગુજરાતમાં ધામા નાખી રહ્યાં છે.
અમદાવાદ : લોકોને મફત વીજળી આપવી જાદુ છે, અને તે જાદુ મને આવડે છે : કેજરીવાલ
4 July 2022 12:06 PM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વીજળી મુદ્દે રાજનીતિ ગરમાઈ છે,