Connect Gujarat

You Searched For "Bajrang Dal"

ભરૂચ : પાવાગઢ મંદિરે છોલેલાં શ્રીફળ વધેરવાની માંગ સાથે AHP-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તંત્રને આવેદન અપાયું..!

29 March 2023 8:39 AM GMT
પંચમહાલ જિલ્લાના ચાંપાનેરમાં પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી શક્તિપીઠ માંનું એક હિન્દુ તીર્થધામ છે. જેમાં કરોડો હિંદુઓની આસ્થા-ભાવના જોડાયેલ છે.

અંકલેશ્વર : અંબાજી મંદિરના પ્રસાદના વિવાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવ્યું...

13 March 2023 12:21 PM GMT
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી છે.

અમદાવાદ : ધર્માન્તરણ, લવ-જેહાદ સહિતના વિષયો પર મંથન કરવા બજરંગ દળની રાષ્ટ્રીય બેઠકનો પ્રારંભ...

11 Feb 2023 10:52 AM GMT
અમદાવાદમાં આજથી બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ: બજરંગદળ દ્વારા યોજાયો ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ, ભારતને હિન્દુવાદી રાષ્ટ્ર ઘોષિત કરવા ઠરાવ કરાયો

23 Jan 2023 10:22 AM GMT
બાપુનગર વિસ્તારમાં બજરંગદળ દ્વારા ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1100 યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી

અમદાવાદ : પઠાન ફિલ્મનો VHP-બજરંગ દળે કર્યો વિરોધ, આલ્ફા વન મોલમાં તોડફોડથી લોકોમાં ગભરાટ

5 Jan 2023 7:45 AM GMT
આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન મૂવીનો વિરોધ કર્યો હતો.

ભરૂચ : હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાના પ્રયાસે VHP અને બજરંગ દળ દ્વારા યોજાય "શૌર્ય યાત્રા"

25 Dec 2022 1:54 PM GMT
VHP અને બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજનયાત્રા દ્વારા હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાનો પ્રયાસપ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાભરૂચ...

અમદાવાદ : હિતેશને સમજાવ્યો હતો, પણ તેણે પરિવારની ન માની, અને સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર મામલો..!

7 Sep 2022 12:08 PM GMT
સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્ષેપ...

ઉજ્જૈન આવેલા રણબીર-આલિયા ન કરી શક્યા મહાકાલના દર્શન, બીફના નિવેદન પર બજરંગ દળનો હંગામો

7 Sep 2022 4:41 AM GMT
લિવૂડનું લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાકાલ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા.

સુરત : નુપુર શર્માના સમર્થનમાં VHP અને બજરંગદળ, રેલ્વે સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું

16 Jun 2022 10:33 AM GMT
શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ...

ભરૂચ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યું VHP અને બજરંગ દળ, કલેકટર કચેરી બહાર કરાયું વિરોધ પ્રદર્શન

16 Jun 2022 9:54 AM GMT
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના સમર્થન તેમજ વધતી જેહાદી કટ્ટરવાદી હિંસાના વિરોધમાં કલેકટર કચેરી બહાર દેખાવો...

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે યોજાય ભવ્ય શોભાયાત્રા..!

10 April 2022 1:29 PM GMT
ભરૂચમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું.

કર્ણાટકના બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં ત્રણની ધરપકડ, શાળા-કોલેજ કરાયા બંધ

22 Feb 2022 10:04 AM GMT
સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ કર્ણાટકના શિમોગામાં બજરંગ દળના કાર્યકર હર્ષને તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને હત્યા કરવામાં આવી છે.