Connect Gujarat

You Searched For "grand procession"

બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર કરાયો, પ્રત્યક્ષ દર્શન કરી ભાવિકો ધન્ય થયા...

20 Jun 2023 10:41 AM GMT
વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર...

જામનગર: મહેશ નવમી મહાપર્વ નિમિતે શ્રી માહેશ્વરી નાગોરી વણિક સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન

29 May 2023 8:28 AM GMT
જામનગરમાં મહેશનવમી મહાપર્વ નિમિતે શ્રી માહેશ્વરી નાગોરી વણિક સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ: માહેશ્વરી સભા ઓઢવ ક્ષેત્ર દ્વારા ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ,મોટી સંખ્યામાં લોકો જોડાયા

29 May 2023 6:57 AM GMT
માહેશ્વરી સભા ઓઢવ ક્ષેત્ર દ્વારા મહેશ નવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

ભરૂચ : મહાવીર જયંતિ નિમિતે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન

4 April 2023 9:05 AM GMT
ભરૂચમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા

હિંમતનગર : ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી; મહાવીરનગર ચાર રસ્તાની નવી ઓળખ શ્રી મહાવીર સ્વામી અહિંસા સર્કલ બની

4 April 2023 7:09 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહાવીર સ્વામી જયંતિને લઈને ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

ભરૂચ : રામનવમી નિમિત્તે VHP અને બજરંગ દળ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાય...

30 March 2023 4:14 PM GMT
શ્રીરામ મહોત્સવની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણીVHP અને બજરંગ દળ દ્વારા યોજાય શોભાયાત્રાશહેરના રાજમાર્ગો શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યાભરૂચ જીલ્લામાં શ્રીરામ...

ભરૂચ : રામનવમીએ નેત્રંગ પંથકમાં યોજાશે ભગવાન રામલલાની ભવ્ય શોભાયાત્રા

28 March 2023 2:44 PM GMT
નેત્રંગ નગરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નગરમાં આવેલા શ્રી કંકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ (શ્રી રાધાકૃષ્ણ મંદિર) જીન બજાર...

અંકલેશ્વર : શ્રી રામ ગ્રુપ દ્વારા GIDC વિસ્તારમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાય…

23 March 2023 1:09 PM GMT
GIDC વિસ્તારમાં શ્રી રામ ગ્રુપ દ્વારા કરાયું આયોજનભગવાન શ્રી રામ અને હનુમાનજીની આરતી ઉતારીGIDCના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા યોજાયભરૂચ જિલ્લાના...

ભરૂચ:આમોદમાં બાપા સીતારામ મંદિરનો ૧૬મો પાટોત્સવ ઉજવાયો,ભવ્ય શોભાયાત્રા નિકળી

22 Feb 2023 8:22 AM GMT
ભરૂચના આમોદમાં બાપા સીતારામ મંદિરનો ૧૬ મો પાટોત્સવ વાલ્મિકી સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

અંકલેશ્વર: મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજીની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નિકળી

19 Feb 2023 11:55 AM GMT
અંકલેશ્વર ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા છત્રપતિ શિવાજીની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ફાયરબરમાંથી નિર્માણ પામેલ શિવપરિવારની મુર્તિની ભવ્ય શોભાયાત્રા નિકળશે

14 Feb 2023 7:47 AM GMT
જિલ્લામાં પર્યાવરણ બચાવો સાથે એક જ વખત ખર્ચ કર્યા બાદ કાયમ દર વર્ષે મહાશિવરાત્રીમાં શિવ પરિવારની પ્રતિમા ઉપયોગમાં લેવાય

ભરૂચ : ગજરાજ સાથે કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની ભવ્ય શોભાયાત્રા યોજાય...

28 Dec 2022 8:29 AM GMT
કેરાલિયન સમાજમાં ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિની નુ રૂપ લીધું હતું, ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત થયા હતા.