Connect Gujarat

You Searched For "Mataji"

નવરાત્રીના બીજા દિવસે કરો માં બ્રહ્મચારિણીની પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે

16 Oct 2023 4:58 AM GMT
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં...

51 શક્તિપીઠો પૈકી પ્રથમ સ્થાન ધરાવતું “કિરીટ શક્તિપીઠ”, વાંચો માતાજીના મસ્તકનો મુગટ ક્યાં પડ્યો..!

16 Oct 2023 2:39 AM GMT
ભારતીય ઇતિહાસ અનુસાર શક્તિપીઠનું વધારે મહત્વ બતાવ્યુ છે, આ શક્તિપીઠની ઉત્પતિ કઈ રીતે થઈ અને કેટલું મહત્વ સમગ્ર ભારતભરમાં રહેલું છે, માતાજી પ્રત્યેની...

નવરાત્રીમાં માતાજીને ધરો ઘરે બનાવેલા કેસર પેંડા પ્રસાદનો ભોગ, જાણી લો રેસેપી...

15 Oct 2023 11:11 AM GMT
નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે તમે માતાજીને પ્રસન્ન કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી જ લીધી હશે.

નવરાત્રીના પહેલા નોરતે કરો માતા શૈલપુત્રીની પુજા, જાણો માતાજીનું પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે.....

15 Oct 2023 4:59 AM GMT
શારદીય નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વતની પુત્રી. માં શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી ખુદ...

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પ્રથમ નોરતાએ પાવગઢ સહિત અનેક જગ્યાએ માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી

15 Oct 2023 4:12 AM GMT
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતાએ પાવગઢ સહિત અનેક જગ્યાએ માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી છે.પાવગઢમાં વહેલી સવારથી માતાજીનાં...

નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં કરાયો ફેરફાર, રાત્રિના 9 કલાક સુધી માતાજીના કરી શકાશે દર્શન

10 Oct 2023 1:38 PM GMT
આસો નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી પૂનમ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ...

ચૈત્રીનવરાત્રિમાં માતાને ધરાવો આ ખાસ પ્રસાદ, મિનિટોમાં થશે તૈયાર નારિયેળની બરફી

24 March 2023 10:56 AM GMT
દેશમાં ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માતા રાનીની પુજા અર્ચનામાં સૌ કોય ભાવિ ભક્તો લીન થઇ ગયા છે.

નર્મદા: હરસિધ્ધિ માતાજીના મંદિરે રાજપૂત સમાજના 225 યુવાનોએ તલવાર આરતી દ્વારા માતાજીની આરાધના કરી

2 Oct 2022 7:07 AM GMT
રાજપીપળા ખાતે 443 વર્ષ પૌરાણિક માઁ હરસિદ્ધિનું મંદિર આવેલું છે અને જ્યા નવરાત્રિનો મેળો ભરાય છે અને નવરાત્રિના માતાજીના મંદિરે દર્શન માટે મોટી ભીડ...

જાણો માતાજીના 52 શક્તિપીઠોના નામ અને સ્થાનો, નવરાત્રીમાં જઈ શકો છો દર્શન માટે.!

19 Sep 2022 5:48 AM GMT
નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ભરૂચ: આમોદમાં દશામાંને આવકારવા ભક્તોમાં આતુરતા, માતાજીની પ્રતિમા ખરીદવા ભક્તોની ભીડ

25 July 2022 12:06 PM GMT
આમોદ નગર સહિત પંથકમાં દશામાંનું વ્રત કરવા માટે શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર : માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી સાથે ભવાઇની પરંપરાને જાળવી રાખતા ચુલી ગામના યુવાનો

15 Oct 2021 9:03 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનોએ નવરાત્રી દરમ્યાન ભવાઇની પરંપરાને આજે પણ જાણવી રાખી છે. સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ચુલી...

અંકલેશ્વર : રાણા સમાજ દ્વારા અનોખી રીતે કરાય છે માતાજીની આરાધના, જુઓ 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા.

9 Oct 2021 5:34 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રાણા સમાજ દ્વારા 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે.