Connect Gujarat

You Searched For "matter"

'અમે આ મામલે ગંભીર છીએ', અમેરિકાએ આતંકવાદી પન્નુના મામલામાં ભારતને કરી આ વિનંતી...

21 March 2024 6:54 AM GMT
ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં અમેરિકાએ ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે.

ભરૂચ : ઝઘડીયાના ફૂલવાડી ગામે થયેલ ધિંગાણા મામલે આદિવાસી સમાજની જિલ્લા પોલીસ વડાને રજૂઆત...

2 Jan 2024 12:31 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામે પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું,

કોંગ્રેસના સાંસદ પાસેથી રૂ. 200 કરોડ મળવાના મામલે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું...

9 Dec 2023 12:38 PM GMT
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુની રોકડ રકમ મળવાના કિસ્સામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર: ખેતરના રસ્તે ચાલવા જેવી નાની બાબતે ત્રણ લોકોની હત્યાથી ચકચાર,જુઓ શું છે મામલો

6 Feb 2023 1:15 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લાનો ચકચારી બનાવફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરની ઘટનાપિતા અને પતિ-પત્નીની હત્યાખેતરમાં રસ્તે ચાલવા બાબતે ખેલાયો ખૂની ખેલસુરેન્દ્રનગર...

વડોદરા : MSUની વિદ્યાર્થીની પર હુમલાનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો શું છે.

1 Feb 2023 4:54 PM GMT
છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક વિવાદોમાં સપડાયેલી એમ.એસ.યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવતી જોવા મળે છે. જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની...

દાહોદ : દે.બારીયાના પેટ્રોલ પંપમાં બનેલ લૂંટના બનાવમાં મેનેજરે જ લૂંટનું કાવતરું ઘડ્યું,જાણો અનેક ચોકાવનારા ખુલાસા

18 May 2022 7:39 AM GMT
દેવગઢ બારીયા ખાતે ધોળે દિવસે બનેલ લૂંટના બનાવમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે.

અમદાવાદ કોર્પોરેટરને ફરિયાદ આપવા 12 કલાકના ધરણા કરવા પડ્યા,જાણો સમગ્ર મામલો..!

5 May 2022 5:49 AM GMT
શહેરમાં સેવા, શાંતિ અને સુરક્ષા જાળવવાનું કાર્ય પોલીસ કરે છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવામાં આવે છે.

અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદ આપ ભાજપ વચ્ચે ટ્વિટર વોર શાબ્દિક પ્રહાર,જાણો સમગ્ર મામલો

2 May 2022 6:19 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના આવ્યા હતા ત્યારે ટ્વીટર પર ભાજપ અને AAPના એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા.

ભાવનગર : ચા પીવડાવી લૂંટ ચલાવનાર 2 ઇસમો ઝડપાયા, મોબાઈલ સહિત રોકડ રકમ જપ્ત

7 April 2022 10:45 AM GMT
ભાવનગર શહેરમાં નશીલા દ્રવ્ય પીવડાવી 6 જેટલાં ટ્રક ડ્રાઇવારોના મોબાઈલ અને રોકડની ચોરી કરનાર 2 ઇસમો ઝડપાયા છે.

વાત હોય શ્રધ્ધાની તો પુરાવાની શી જરૂર : નંદીની પ્રતિમાએ પાણી પીધું હોવાની વાત "વાયરલ"

5 March 2022 3:19 PM GMT
ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે શંકર ભગવાનના નંદીએ પાણી પીતાંની વાત વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળાં ઊમટયા

અમરેલી : રાજુલાના પીપલાવ પોર્ટ ખાતે મરીન પોલીસની સરહાનીય કામગીરી સામે આવી, જાણો શું છે સમગ્ર મામલો..?

5 March 2022 3:24 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ ખાતે મરીન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ હતી દરીયા વરચે ઈજાગ્રસ્ત માછીમારને બચાવી લેવામાં આવ્યો...