Connect Gujarat

You Searched For "MP Mansukh Vasava"

ભરૂચ : ભાજપમાં ભળી લોકસભા લડવા સાંસદ મનસુખ વસાવાએ ઓફર કરી હોવાનું AAPના MLA ચૈતર વસાવાનું નિવેદન

2 Sep 2023 3:28 PM GMT
ભરૂચ લોકસભામાં સંગઠન રચનાને લઈ AAPની બેઠકલોકસભાની ચૂંટણી INDIA vs NDA હશે : ચૈતર વસાવાક્યારેય આમ આદમી પાર્ટી નહીં છોડું : ચૈતર વસાવાલોકસભા 2024ની...

અંકલેશ્વરથી મહારાષ્ટ્ર વાયા નેત્રંગનો માર્ગ NHAI એ હસ્તક લઈ ફોરલેન બનાવવા નીતિન ગડકરીને ભરૂચના સાંસદનો પત્ર

18 July 2023 2:12 PM GMT
અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો રસ્તો રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે અને નેત્રંગથી મહારાષ્ટ્ર સરહદ સુધીનો હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા હેઠળ આવે

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ અશા-માલસર વચ્ચે બનેલા નવા પુલનું કર્યું નિરિક્ષણ...

18 July 2023 1:16 PM GMT
અશા-માલસર વચ્ચે નર્મદા નદી પર બનેલા નવા પુલથી વડોદરા, ભરૂચ અમે નર્મદા જીલ્લાને મોટો ફાયદો થશે.

અંકલેશ્વર: ગેસ ગળતરથી પરેશાન સંજાલી ગામના લોકોની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી

21 Jun 2023 10:57 AM GMT
અંકલેશ્વરના સંજાલી ગામમાં વારંવાર ગેસ ગળતરના કારણે થતી પરેશાની બાબતે ગ્રામજનોની રજૂઆત સાંસદ મનસુખ વસાવાએ સાંભળી હતી

ભરૂચ : ઝઘડીયા ગેંગવોરના મુખ્ય સૂત્રધાર સહિત 5થી વધુ માથાભારે તત્વોની ધરપકડ, જુઓ સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું..!

4 Jun 2023 12:19 PM GMT
ઝઘડીયામાં 2 જૂથ વચ્ચે થયેલ ગેંગવોરનો મામલો8થી 10 રાઉન્ડ ફાયરીંગ, 10થી વધુ કારમાં નુકશાનમાથાભારે તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ : સાંસદપોલીસે ગણતરીના...

વડોદરા : સાંસદ મનસુખ વસાવા હવે નારેશ્વરમાં ધરણાં પર નહીં બેસે, રેતી માફિયાઓ સામે ઉચ્ચારી હતી ચીમકી

26 April 2023 2:49 PM GMT
નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી

અંકલેશ્વર: ગણેશ પાર્કમાં નિર્માણ પામનાર મહાદેવ મંદિરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન

26 April 2023 11:42 AM GMT
ગણેશ પાર્ક સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર પાસે નિર્માણ પામનાર મહાદેવ મંદિરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું

વડોદરા: નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત, સાંસદ મનસુખ વસાવા થયા લાલઘૂમ

26 April 2023 7:15 AM GMT
વડોદરાના નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા

અંકલેશ્વર : AIA ઓડિટોયમમાં વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-2023 યોજાયો, સાસંદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

20 Feb 2023 12:13 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત AIA ઓડિટોયમ ખાતે વિદ્યાપતિ સ્મૃતિ પર્વ સમારોહ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: પાલેજ રેલવે સ્ટેશન પર ગુજરાત એકસપ્રેસ ટ્રેનને પુનઃ સ્ટોપેજ મળ્યું, સાંસદ મનસુખ વસાવાએ કરાવ્યુ પ્રસ્થાન

30 Sep 2022 7:01 AM GMT
પાલેજ રેલ્વે સ્ટેશન પર ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતા આજરોજ સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતું

ભરૂચ: વાલિયાથી નેત્રંગને જોડતા 30 કિલોમીટર લાંબા માર્ગનું થશે નવીનીકરણ, સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું ખાતમુર્હુત

28 Sep 2022 12:36 PM GMT
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નેત્રંગને જોડતા બે માર્ગોના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જંબુસર APMCના ખેડૂતો માટે નવીન ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરાયું

2 Sep 2022 11:06 AM GMT
જંબુસર નગર ખાતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ખેડૂતો માટેના નવીન ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.