Connect Gujarat

You Searched For "Navratri 2021"

ભરૂચ : પ્રાચીન ગરબાની પરંપરાને ધબકતી રાખતાં માનસ સોસાયટીના ખેલૈયાઓ

13 Oct 2021 7:45 AM GMT
બે વર્ષ બાદ ભરૂચમાં નવરાત્રિના પર્વની રંગત જામી છે ત્યારે ઝાડેશ્વરની માનસ નગર સોસાયટીના ખેલૈયાઓએ પ્રાચીન ગરબાની પરંપરાને જીવંત રાખી છે

અમરેલી: રાસ ગરબીમાં મંજીરા વગાડતા સાંસદ નારણ કાછડીયાનો વીડિયો થયો વાયરલ

13 Oct 2021 6:32 AM GMT
અમરેલીના સાંસદ નારણ કાછડીયાનો રાસ ગરબીમાં મંજીરા વગાડતો વિડીયો વાયરલ થયો છે.

નવરાત્રિના આઠમાં દિવસે કરો માઁ મહાગૌરીની આરાધના

13 Oct 2021 6:28 AM GMT
દુર્ગા અષ્ટમી 2021: શારદીય નવરાત્રિમાં મહાષ્ટમી વ્રત અથવા દુર્ગા અષ્ટમી એટલે કે આઠમનું વિશેષ મહત્વ છે.

અમરેલી : નવરાત્રી નિમિત્તે "સમૂહ કન્યા પૂજન"નું આયોજન સંપન્ન, શાસ્ત્રોક્ત વિધિથી કરાય દીકરીઓની પૂજા...

12 Oct 2021 11:58 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા ખોડીયારનગર ગરબી મંડળના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી નિમિત્તે સમૂહ કન્યા પૂજનના...

ભાવનગર : રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં રાજપરાના ખોડિયાર મંદિરે યોજાયો મહાઆરતીનો કાર્યક્રમ

12 Oct 2021 10:11 AM GMT
ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના નવ દિવસ ગુજરાતના જાણીતા શક્તિપીઠો ખાતે જગતજનનીની મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના રાજપરા ખાતે...

અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શેરી ગરબાના વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી

12 Oct 2021 8:46 AM GMT
જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહી છે ત્યારે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી

ભાવનગર: માસ્ક પહેરી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા,સુરક્ષા સાથે માતાજીની આરાધના

12 Oct 2021 6:59 AM GMT
કોરોના મહામારી વચ્ચે ભાવનગરમાં યોજાતા શેરી ગરબામાં ખેલૈયાઓ માસ્ક પહેરી ગરબે ઘૂમ્યા હતા અને અન્ય લોકોને પણ માસ્ક પહેરવાનો સંદેશ આપ્યો હતો. માં...

નર્મદા : રાજપૂત સમાજે તલવાર આરતી દ્વારા કરી માઁ શક્તિની અનોખી આરાધના...

12 Oct 2021 6:03 AM GMT
નવરાત્રી એ માઁ શક્તિની આરાધના કરવાનું અનોખુ પર્વ છે. નવરાત્રીમાં દરેક માઈભક્તો પોતાની શક્તિ પ્રમાણે માઁ અંબાની ઉપાસના કરે છે, ત્યારે નર્મદા જિલ્લાના...

ડાંગ : 'દંડકારણ્ય'ની પાવન ભૂમિ ઉપર યોજાશે રાજ્ય કક્ષાનો દશેરા મહોત્સવ

11 Oct 2021 10:25 AM GMT
“દંડકારણ્ય”ની પાવન ભૂમિ ઉપર યોજાઇ રહેલા રાજ્ય કક્ષાના “દશેરા મહોત્સવ” કાર્યક્રમના આયોજન વ્યવસ્થા

અમદાવાદ: તહેવારોને ધ્યાને લઈ એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરાય :આપ કે દ્વાર યોજના", વાંચો શું મળશે લાભ

11 Oct 2021 7:12 AM GMT
રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપ કે દ્વાર યોજના અંતર્ગત પ્રવાસી સહેલાઇથી...

નોરતાનાં છઠ્ઠા દિવસે કરો માઁ કાત્યાયનીની આરાધના

11 Oct 2021 6:14 AM GMT
માઁ કાત્યાયની પૂજા: માઁ દુર્ગાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની માતા કહેવામાં આવે છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે કે ષષ્ઠીના દિવસે માઁ કાત્યાયનીની પૂજા કરવાનો...

નવસારી: શહેરમાં ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન,યુવાધન હિલ્લોળે ચઢ્યું

11 Oct 2021 6:08 AM GMT
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી ચાલી રહી છે ત્યારે નવસારીમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી