Connect Gujarat

You Searched For "worship"

ભક્તોનું ઘોડાપુર : દિવાળીની રજાઓમાં પાવાગઢ ખાતે 2 લાખ માઈભક્તો ઉમટ્યા...

17 Nov 2023 7:51 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

500 વર્ષ બાદ બની રહ્યો છે દિવાળીનો અદ્ભુત સંયોગ, આ રાશિના જાતકોને થશે અપાર ધનની પ્રાપ્તિ……

12 Nov 2023 7:14 AM GMT
દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે

બાબા કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા રાહુલ ગાંધી, બીજેપી નેતા વરુણ ગાંધીને પણ મળ્યા, રાજકીય તાપમાન વધ્યું.!

7 Nov 2023 8:09 AM GMT
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેદારનાથ ધામમાં પ્રણામ કર્યા. વહેલી સવારે રાહુલ ગાંધી કેદારનાથ ધામ પહોંચ્યા હતા

બનાસકાંઠા : PM મોદીએ અંબાજીમાં માઁ અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યું, ધરી વિકાસ કાર્યોની ભેટ...

30 Oct 2023 9:26 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલા હેલિપેડ પહોચ્યો હતો,

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીને લઈને યાત્રિકોનું ઉમટ્યું ઘોડાપુર

22 Oct 2023 10:12 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ.

નર્મદા:રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ,આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

22 Oct 2023 9:49 AM GMT
આજરોજ નવરાત્રીની આઠમના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું.

ભરૂચ : આ સ્થળે બિરાજમાન છે શહેરના નગર દેવી, જુઓ શું છે મહિમા..!

22 Oct 2023 7:35 AM GMT
કેટલાય ભરૂચવાસીઓને ખબર નથી કે ભરૂચના પણ માતાજી છે.ભરૂચમાં પણ ભરૂચના દેવી બિરાજમાન છે જેમ મુંબઈના માતાજી મુંબાદેવી છે તેમ ભરૂચના પણ દેવી છે

સુરત: નવરાત્રીની આઠમ નિમિત્તે અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી

22 Oct 2023 6:52 AM GMT
જગત જનની માં જગબંબાની આરાધનાના પર્વ નવરાત્રીમી આઠમ નિમિત્તે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી

નવરાત્રીમાં માતાજીની પૂજા માટે આ રીતે તૈયાર થાવ, દેખાશો એકદમ સુંદર..

21 Oct 2023 11:00 AM GMT
પિતૃપક્ષની સમાપ્તિ પછી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. દર વર્ષની જેમ આ નવરાત્રિએ પણ લોકો મન ભરીને મોજ કરી રહ્યા છે

સાબરકાંઠા: સાબલીમાં આવેલું છે ચમત્કારી મહાકાળી માતાનું મંદિર,જુઓ શું છે મહિમા

19 Oct 2023 8:56 AM GMT
જિલ્લાના સાબલી ગામે મહાકાલી માતાજી સાક્ષાત એક પથ્થરમાં પરચા પૂરી રહ્યા છે. અહીં આસ્થાનો એક પથ્થર છે.

નવરાત્રિ પહેલા પુજા ઘરમાંથી હટાવો આ સામાન, નહિતર માતા થઈ જશે ક્રોધિત પૂજાનું ફળ પણ નહીં મળે….

14 Oct 2023 8:35 AM GMT
નવલી નવરાત્રીને હવે બસ ગણતરીની કલાકો જ બાકી રહી છે. ત્યારે માં અંબાની પુજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

બદ્રિનાથના દર્શને પહોચ્યા મુકેશ અંબાણી, કડક સુરક્ષા વચ્ચે ભગવાન બદરી વિશાલની કરી વિશેષ પૂજા.....

12 Oct 2023 10:57 AM GMT
પાંચધામની યાત્રાનું હિન્દુમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કેદારનાથ, બદ્રિનાથ સહિતના ધર્મ સ્થાનો પણ અનેક સેલિબ્રિટિ આવતા હોય છે