Connect Gujarat

You Searched For "worship"

લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યો અંબાણી પરિવાર, પરિવાર માટે કરાય કડક સુરક્ષા વ્યવસ્થા.....

23 Sep 2023 11:46 AM GMT
મુકેશ અંબાણી પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન તે તેની ગોલ્ડન કલરની રોલ્સ રોયસ કારમાં જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર : 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ધજા-પૂજાકરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા...

14 Sep 2023 11:38 AM GMT
શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા...

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ધ્વજાપૂજા-સોમેશ્વર પૂજા કરી અનુભવી ધન્યતા...

11 Sep 2023 10:59 AM GMT
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભરૂચ : પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મહાદેવજીને બિલ્વાર્પણ કરી પૂજન-અર્ચન કરાયું...

11 Sep 2023 9:45 AM GMT
જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને બિલ્વાર્પણ કરી સંગઠનના આગેવાનો અને સભ્યોએ ધન્યતા અનુભવી હતી.

અરવલ્લી: સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરે 1008 જ્યોતની મહાઆરતીનું કરાયુ આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટ્યા

11 Sep 2023 8:56 AM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસન ગામની મધ્યમાં આવેલ સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે

ગીર સોમનાથ:શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર

11 Sep 2023 7:22 AM GMT
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા

સુરત : માંગરોળના સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર...

10 Sep 2023 7:39 AM GMT
માંગરોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

જન્માષ્ટમીના આ અવસરે લડ્ડુ ગોપાલને પ્રિય આ 5 ચીજનો પૂજામાં કરો ઉપયોગ,મનોકામના થશે પૂર્ણ.

7 Sep 2023 3:19 AM GMT
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો આ દિવસે સમગ્ર વિશ્વમાં આ તહેવારની બહુ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ...

ફિલ્મના રીલીઝ પહેલા શાહરુખ ખાન દીકરી સુહાના સાથે પહોચ્યા તિરુપતિ મંદિર, શ્રી વેંકટેશ્વર સ્વામીના લીધા આશીર્વાદ...

5 Sep 2023 6:54 AM GMT
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે.

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ

4 Sep 2023 9:30 AM GMT
વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

ગીર સોમનાથ : શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા સંસારની મોહમાયાથી મુક્ત મનોદીવ્યાંગ ભક્તો...

2 Sep 2023 10:11 AM GMT
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ સંવેદનાથી કાર્યરત છે,

શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં મહિલાઓ કેમ શ્રી ફળ વધેરતી નથી? તો જાણો તેની પાછળનું આ ખાસ કારણ......

26 Aug 2023 10:30 AM GMT
હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં નારીયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પુજા કે યજ્ઞ નારિયેળ વગર અધૂરી છે.