Connect Gujarat

You Searched For "ahir samaj"

સુરત: દક્ષિણ ગુજરાત આહીર સમાજનો 24મો સમુહ લગ્નોત્સવ યોજાયો, હર્ષ સંઘવી અને CR પાટીલ રહ્યા ઉપસ્થિત

21 April 2024 1:16 PM GMT
દક્ષિણ ગુજરાત આહિર સમાજનો 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ : હાંસોટના આલિયા બેટ સ્થિત બિલીયાઇ માતા મંદિરના 28મા પાટોત્સવની આહિર સમાજ દ્વારા ઉજવણી કરાય...

23 Feb 2024 11:45 AM GMT
હાંસોટ તાલુકાના આલિયા બેટ ખાતે આવેલ બિલીયાઇ માતા મંદિરના 28મા પાટોત્સવની આહિર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકામાં આહિરાણીઓએ કર્યું ઇતિહાસનું પુનરાવર્તન, 37 હજાર આહિરાણીઓએ મહારાસ રમી સર્જ્યો વિશ્વ રેકોર્ડ...

24 Dec 2023 11:05 AM GMT
સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે મહારાસના આયોજન નિમિત્તે 37 હજાર આહીરાણીઓએ રાસની ભવ્ય રમઝટ બોલાબી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.

'વ્હાલુડીના વિવાહ' : ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે માલધારી સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા...

25 Nov 2023 12:41 PM GMT
ભરવાડ સમાજે પોતાનું નવું બંધારણ તૈયાર કર્યું છે. જેમાં લગ્ન પ્રસંગમાં કોઈપણ જાતની પહેરામણી લેવી નહીં કે, આપવી નહીં.

ભરૂચ : નોરતાના પ્રારંભે તવરા સ્થિત પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના...

15 Oct 2023 10:19 AM GMT
આસો નવરાત્રીના પ્રારંભ સાથે આહીર સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે,

ભરૂચ જિલ્લા આહિર સમાજનો 7મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 12 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા...

23 April 2023 11:55 AM GMT
ગોપાલક મંડળ દ્વારા ગતરોજ અખાત્રીજના શુભ દિને આહિર સમાજના 7માં સમૂહ લગ્નોત્સવનું આયોજનમાં 12 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

ભરૂચ : હાંસોટના આલિયા બેટ સ્થિત બિલીયાઇ માતા મંદિરના 27મો પાટોત્સવ, આહિર સમાજ દ્વારા ઉજવણી કરાય

4 Feb 2023 12:50 PM GMT
માલઢોરોનું માતાજી રક્ષણ કરતા હતા. ત્યારબાદ પરંપરાગત રીતે આહીર સમાજ દ્વારા બીલીયાઇ માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું

અંકલેશ્વર : અંદાડા ગામે આહીર સમાજ દ્વારા માઁ મોગલ જયંતિની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

9 Oct 2022 12:11 PM GMT
અંદાડા ગામ ખાતે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ મોગલ ધામ ખાતે માઁ મોગલ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : આહીર સમાજ દ્વારા જૂના તવરા ગામે યોજાય જવારા વિસર્જન યાત્રા, માઁ નમદાના નીરમાં કરાયું જવારા વિસર્જન

5 Oct 2022 10:03 AM GMT
જૂના તવરા ગામના તમામ મંદિરોમાં નવરાત્રી નિમિત્તે સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ માઁ નમદાના નિરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ : આહીર સમાજ દ્વારા આયોજિત ડાયરામાં માયાભાઇ આહીર અને તેમના વૃંદ પર ઉડ્યા અધધ... 1 કરોડરૂપિયા

9 May 2022 12:06 PM GMT
કેશોદ ખાતે આહીર સમાજ દ્વારા યોજાયેલ લોક ડાયરામાં જાણીતા કલાકાર માયાભાઇ આહીર અને તેમના વૃંદ પર રૂ.1 કરોડથી વધુની ચલણી નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ : આહીર સમાજના પુત્રોનો રજવાડી લગ્નોત્સવ, હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યા વરરાજા..

3 Dec 2021 12:19 PM GMT
જાન આજોઠાથી હેલિકોપ્ટર મારફતે પાડોશી તાલાલા ગીરના ઘુસિયા ગામમાં ઉતરાણ કર્યું હતું

આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની સરાહનીય કામગીરી, ગામે ગામ જઈને હજારો વિદ્યાર્થીઓને આપેશે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન

8 Nov 2021 4:24 PM GMT
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી કરી અને માર્ગદર્શક મેળવ્યું હતું