Connect Gujarat

You Searched For "Allegations"

ભરૂચ:મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, નર્મદા જીલ્લામાં મનરેગાનાં કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ

11 May 2023 11:27 AM GMT
સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી અધિકારીઓ પર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ : માંગરોળના શેરીયાજ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો વાળા કોઝ-વેની તપાસ કરતા અધિકારીઓ...

27 April 2023 12:01 PM GMT
માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના ૩૦૦ જેટલા ખેડૂતોને હાલવા ચાલવા તેમજ ચોમાસામાં નદી ઓળંગવા માટે કોઝ-વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

વડોદરા: બસ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે તેના ઠેકાણા ન રહેતા નાણાના વેડફાટનો કરવામાં આવ્યો આક્ષેપ

8 April 2023 9:48 AM GMT
વડોદરા કોર્પોરેશનના અધિકારી પદઅધિકારી શહેરની ઐતિહાસિક ધરોહરની ઝાંખી થકી વડોદરાને આગવી ઓળખ આપવા પ્રયાસ કરી રહ્યા છે.

ભાવનગર: લોક સંવાદમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરાતી હોવાના આક્ષેપ

12 Jan 2023 8:14 AM GMT
લોક દરબારમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા હોવાનું સામે આવતા સોપો પડી ગયો હતો

ભરૂચ : પાંચબત્તી-શક્તિનાથ માર્ગની કામગીરીમાં ગોબાચારી હોવાનો આક્ષેપ, લોકોએ પાલિકા કચેરી માથે લીધી...

2 Jan 2023 4:30 PM GMT
પાલિકા દ્વારા રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે માર્ગપાંચબત્તીથી શક્તિનાથ સુધીના માર્ગની કામગીરી શરૂમાર્ગની કામગીરીમાં ગુણવત્તા સામે લોકોમાં ઉગ્ર...

અમદાવાદ: ટેક્સને લગતી ફરિયાદ હવે ઓનલાઇન કરી શકાશે, ગેરરીતિના આક્ષેપ બાદ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

13 Aug 2022 6:33 AM GMT
5 ઓગસ્ટથી ટેક્સ ખાતાની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકાશે તેમજ જરૂરી પુરાવા પણ ફરિયાદમાં ઓનલાઇન એટેચ કરી શકાશે.

ભરૂચ : આમોદની ઓરીયન્ટબેલ સિરામિક્સ લી. દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ...

17 July 2022 4:59 AM GMT
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે સરભાણ-પાલેજ રોડને અડીને ઓરીયન્ટબેલ સિરામિક્સ લીમિટેડ નામની ફેકટરી આવેલી છે.

અંકલેશ્વર : પ્રથમ વરસાદે જ ગડખોલ ઓવર બ્રિજનો માર્ગ ધોવાયો, ભ્રષ્ટચારના આક્ષેપ સાથે લોકોમાં રોષ

14 July 2022 12:45 PM GMT
અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક નવા ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

'નવા અશોક સ્તંભના સિંહો આક્રમક', વિપક્ષ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો કેન્દ્રએ ફગાવ્યા

13 July 2022 9:06 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર બનેલા અશોક સ્તંભનું સોમવારે ઉદ્ધાટન કર્યા બાદથી રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ વિવાદોમાં સપડાયું છે.

ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમિત શાહે કહ્યું, 'જેણે આરોપો લગાવ્યા છે તેમણે PMની માફી માંગવી જોઈએ'

25 Jun 2022 6:07 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં 2002ના ગુજરાત રમખાણો અંગે ઘણા મોટા ખુલાસા કર્યા હતા

સુરત : આપ રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે અનુસૂચિત જનજાતિ સમાજનો વિરોધ

16 Jun 2022 9:58 AM GMT
સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કર્યું

ભાવનગર : માર્ગના નવીનીકરણમાં ગોબાચારીના આક્ષેપ સાથે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા...

4 Jun 2022 2:49 PM GMT
અક્ષયપાર્કમાં રૂ. 2.50 કરોડના ખર્ચે ડામર રોડ મંજૂર માર્ગના કામમાં ગોબાચારીના સ્થાનિકોએ કર્યા આક્ષેપ RCC રોડ બનાવાની માંગ સાથે લોકો રોડ પર