અંકલેશ્વર : નેશનલ હાઈવે મુલદ ટોલ પ્લાઝા પર બેરીયર તોડવાની ઘટનામાં પાંચ ટ્રક ચાલકોની ધરપકડ,પોલીસે કાઢ્યું સરઘસ
ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાની ઘટનામાં પોલીસે પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરીને ટ્રક પણ જપ્ત કરી હતી,જ્યારે પોલીસે બેફામ બનેલા ટ્રક ચાલકોનું સરઘસ કાઢીને તેઓની સાન ઠેકાણે લાવી