ગુજરાતનર્મદા : કેજરીવાલ અને ભગવંત માને ચૈતર વસાવાની મુલાકાત લીધી, મનસુખ વસાવાના AAP પાર્ટી પર શાબ્દિક પ્રહાર..! અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા હતા. By Connect Gujarat 08 Jan 2024 15:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : MLA ચૈતર વસાવના સમર્થનના આપના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને જાહેર સભા સંબોધી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનકર્મીઓ વચ્ચે બબાલ થતાં ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. By Connect Gujarat 07 Jan 2024 17:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતAAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માન આવશે ગુજરાત, જુઓ શું કહ્યું મનસુખ વસાવાએ..! દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે, By Connect Gujarat 29 Dec 2023 17:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નમાં પંજાબના CM ભગવંત માન રહ્યા ઉપસ્થિત ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા By Connect Gujarat 27 Feb 2023 12:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહીસાગર : બાલાસિનોર બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી કર્યો ચૂંટણી પ્રચાર મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો. By Connect Gujarat 28 Nov 2022 18:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પંજાબના CM ભગવંત માને નેત્રંગમાં કર્યો AAPનો ચૂંટણી પ્રચાર, ભવ્ય રોડ-શો યોજાયો... ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠકના નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. By Connect Gujarat 24 Nov 2022 14:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : AAPના સ્ટાર પ્રચારક ભગવંત માનના રોડ-શોમાં લાગ્યા "મોદી મોદી"ના નારા... પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. By Connect Gujarat 21 Nov 2022 15:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસ ગુજરાતના પ્રવાસે દિલ્હી અને પંજાબ મુખ્યમંત્રી આજે કરછમાં સભા ગજવવાના છે By Connect Gujarat 01 Oct 2022 11:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદકેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે. By Connect Gujarat 23 Sep 2022 14:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn