Connect Gujarat

You Searched For "Bhagwant Mann"

નર્મદા : કેજરીવાલ અને ભગવંત માને ચૈતર વસાવાની મુલાકાત લીધી, મનસુખ વસાવાના AAP પાર્ટી પર શાબ્દિક પ્રહાર..!

8 Jan 2024 10:15 AM GMT
અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા હતા.

ભરૂચ : MLA ચૈતર વસાવના સમર્થનના આપના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને જાહેર સભા સંબોધી

7 Jan 2024 11:38 AM GMT
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનકર્મીઓ વચ્ચે બબાલ થતાં ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માન આવશે ગુજરાત, જુઓ શું કહ્યું મનસુખ વસાવાએ..!

29 Dec 2023 11:59 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે,

ભાવનગર: સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નમાં પંજાબના CM ભગવંત માન રહ્યા ઉપસ્થિત

27 Feb 2023 6:30 AM GMT
ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા

મહીસાગર : બાલાસિનોર બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી કર્યો ચૂંટણી પ્રચાર

28 Nov 2022 12:39 PM GMT
મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ભરૂચ : પંજાબના CM ભગવંત માને નેત્રંગમાં કર્યો AAPનો ચૂંટણી પ્રચાર, ભવ્ય રોડ-શો યોજાયો...

24 Nov 2022 8:50 AM GMT
ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠકના નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો.

વલસાડ : AAPના સ્ટાર પ્રચારક ભગવંત માનના રોડ-શોમાં લાગ્યા "મોદી મોદી"ના નારા...

21 Nov 2022 10:16 AM GMT
પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસ ગુજરાતના પ્રવાસે

1 Oct 2022 5:31 AM GMT
દિલ્હી અને પંજાબ મુખ્યમંત્રી આજે કરછમાં સભા ગજવવાના છે

કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ

23 Sep 2022 9:17 AM GMT
કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે.

પંજાબના સીએમ ભગવંત માન બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે, આવતીકાલે ચંદીગઢમાં થશે લગ્ન

6 July 2022 10:34 AM GMT
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભગવંત માન ગુરુવારે ચંદીગઢમાં લગ્ન કરશે.

અમદાવાદ : કેજરીવાલ-ભગવંત માને મેળવી ગાંધી આશ્રમની માહિતી, જુઓ કોમ્યુનિકેટર સાથેની ખાસ વાતચીત...

2 April 2022 11:23 AM GMT
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માને આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

અમદાવાદ : કેજરીવાલ-ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું "રાજનીતિની વાત આશ્રમ બહાર કરીશું"

2 April 2022 11:00 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રે બન્ને મુખ્યમંત્રીઓએ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની...