Connect Gujarat

You Searched For "Bhopal"

ભોપાલના મંત્રાલય ભવનમાં લાગી ભીષણ આગ, ઘણા જરૂરી દસ્તાવેજ સળગીને રાખ થયા

9 March 2024 7:43 AM GMT
ભોપાલના મંત્રાલય ભવનમાં ભીષણ આગ લાગી છે. આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ, તમામ યાત્રીઓ સુરક્ષિત

17 July 2023 7:44 AM GMT
ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા...

ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

17 July 2023 3:48 AM GMT
ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આજે (સોમવારે) સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન...

38 વર્ષ પહેલા તે કાળી રાત જ્યારે ઝેરી ગેસ બધું ગળી ગયો, હજારો લોકો ઊંઘી ગયા

2 Dec 2022 6:35 AM GMT
વર્ષ 1984 ની 2જી અને 3જી ડીસેમ્બરની રાત આજે પણ ભારતના ઈતિહાસના સૌથી કાળા દિવસોમાં ગણાય છે. આ દિવસે ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી.

ભરૂચ: ભોપાલથી 20 હજાર કી.મી.ની સાયકલ યાત્રાએ નિકળેલ યુવતીનું કરાયું સ્વાગત

17 Nov 2022 11:18 AM GMT
ભોપાલથી 20 હજાર કી.મી.ની સાયકલ યાત્રાએ નીકળેલ યુવતીનું ભરૂચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું

ભોપાલ: વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર બેકાબૂ કાર ફરી વળતાં દોડધામ; એક યુવકનું મોત, જુઓ વિડિયો

17 Oct 2021 6:53 AM GMT
ભોપાલમાં દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર બેકાબૂ બનેલી કાર ફરી વળતાં દોધધામ મચી જવા પામી હતી.

પાકિસ્તાન માટે પરમાણુ હથિયારો બનાવનાર અબ્દુલ કાદીર ખાનનું નિધન, ભોપાલમાં થયો હતો જન્મ

10 Oct 2021 9:41 AM GMT
ડોક્ટર અબ્દુલ કાદીર ખાનની તબિયત શનિવારે રાત્રે લથળી હતી. આ પછી, તેને રવિવારે સવારે છ વાગ્યે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા

અંકલેશ્વર : 600 કિમીની નર્મદા પરિક્રમા કરવા નીકળેલ ભોપાલનો વૃદ્ધ અંકલેશ્વર આવી પહોંચ્યો

20 Nov 2020 12:37 PM GMT
મધ્યપ્રદેશના ભોપાલ પાસે આવેલ નર્મદા પુરમ ખાતેના મુની વસિષ્ઠ નામના વયોવૃદ્ધ ખેતી તેમજ પોતાની દુકાન વ્યવસાય સાથે સંકળાયેલા છે. વયોવૃદ્ધ હોવા છતાં મુનિ...

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનાં સારા સ્વાસ્થ્ય માટે ભોપાલના નવ દુર્ગા મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે

12 July 2020 10:12 AM GMT
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જલ્દી સાજા થઈ જાય તે માટે ભોપાલમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. રાજધાનીના ટીટી નગર વિસ્તારમાં આવેલા નવ દુર્ગા...

સુરત : બે મહિનાથી બંધ સુરત- ભોપાલની ફલાઇટ ફરી શરૂ કરાશે

15 March 2020 8:28 AM GMT
સુરત અને ભોપાલ વચ્ચે બે મહિનાથીબંધ થયેલી ભોપાલની ફલાઇટને 15મી મેથી ફરી શરૂ કરવામાં આવશે. ઇન્ડીગોની ફલાઇટ કલકત્તાથીભોપાલ થઇને સુરત આવશે. આગામી 15...

ભાજપમાં જોડાયા બાદ સિંધિયાએ પ્રથમ વાર કરી ભાજપના નેતાઓ સાથે મુલાકાત, ભોપાલમાં કરાશે ભવ્ય સ્વાગત

12 March 2020 6:50 AM GMT
કોંગ્રેસના (ભુતપૂર્વ) નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપમાં ઓફિસિયલ રીતે જોડાય ચુક્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી...