Connect Gujarat

You Searched For "Pavagadh"

ભરૂચ: પાવાગઢ જતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત, 1 પદયાત્રીનું મોત, 2 ઇજાગ્રસ્ત

12 April 2024 4:29 AM GMT
ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે...

પંચમહાલ : ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જયઘોષ સાથે પાવાગઢમાં ઊમટ્યું માઇભક્તોનું ઘોડાપૂર...

9 April 2024 8:38 AM GMT
ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ પાવાગઢ ખાતે આમ પણ આડા દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળે છે,

પાવાગઢ બન્યું યોગમય,આઇકોનિક સ્થળ પાવાગઢ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું કરાયું આયોજન

1 Jan 2024 3:56 PM GMT
ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને નિમિષાબેન સુથારની સાથે જિલ્લા વહીવટી તંત્ર અને લોકો સૂર્ય નમસ્કારમાં સહભાગી બન્યાસૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ...

હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે પંચમહોત્સવની તડામાર તૈયારી,કલેક્ટરે સૌને મહોત્સવનો લાભ લેવા કર્યો અનુરોધ

21 Dec 2023 9:04 AM GMT
આગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભક્તોનું ઘોડાપુર : દિવાળીની રજાઓમાં પાવાગઢ ખાતે 2 લાખ માઈભક્તો ઉમટ્યા...

17 Nov 2023 7:51 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

શરદપુનમે પાવાગઢ દર્શને જતાં યાત્રીકો માટે ખાસ નોંધ, જાણો મંદિર ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે.....

25 Oct 2023 11:36 AM GMT
આગામી 28 ઓક્ટોબરે શરદ પૂનમ છે, પરંતુ તે દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીને લઈને યાત્રિકોનું ઉમટ્યું ઘોડાપુર

22 Oct 2023 10:12 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ.

પંચમહાલ : પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યા 2 લાખથી વધુ માઈભક્તો, મહાકાળી માતાજીના દર્શન કરી થયા ધન્ય...

15 Oct 2023 10:23 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

પંચમહાલ : નવરાત્રીમાં પાવાગઢ ડુંગર ઉપર ઇમર્જન્સી આરોગ્ય સેવાઓ શરૂ કરાય, અનેક લોકોના જીવ બચાવી શકાશે ......

14 Oct 2023 6:17 AM GMT
ગુજરાતમાં હાર્ટ એટેકના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને પાવાગઢ મહાકાળી ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ઈમરજન્સી મેડિકલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.

પંચમહાલ : નવરાત્રીને લઈ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે દર્શનના સમયમાં કરાયો ફેરફાર...

11 Oct 2023 7:10 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી આસો નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પંચમહાલ : પાવાગઢના ચાચર ચોકમાં વર્ષો જુના દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર...

15 Sep 2023 12:12 PM GMT
10 જેટલા જેસીબી-હિટાચી મશીન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા

પંચમહાલ : પરિવારથી નારાજ થઈ ઘર છોડીને ભાગી ગયેલા અમદાવાદના 5 સગીરો પાવાગઢ નજીકથી મળી આવ્યા...

1 Sep 2023 9:33 AM GMT
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી ગુમ થયેલા 5 સગીરો પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકથી મળી આવ્યા હતા.