વડોદરા વડોદરા : સાંસદ ડો.હેમાંગ જોષીએ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીને શીશ ઝુકાવી મંદિરે ધજા ચડાવી વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી દ્વારા શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીને ધજા ચડાવીને શીશ ઝુકાવ્યું હતું.પરિવાર સાથે તેઓએ માતાજીના દર્શન કર્યા હતા. By Connect Gujarat Desk 16 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાવાગઢ ખાતેની ધર્મશાળાની રૂમમાંથી SRP ગ્રુપ 7ના પોલીસ ઇન્સ્પેકટરનો મૃતદેહ મળી આવતા ચકચાર પાવાગઢ ખાતે ધર્મશાળાના રૂમમાંથી નડિયાદ SRP ગ્રુપ 7 ના પોલીસ ઇસ્પેક્ટર ગણપતભાઈ પટેલ કોઈ કારણોસર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા By Connect Gujarat Desk 27 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શક્તિપીઠ પાવાગઢમાં મેન્ટેનન્સના કામ અર્થે 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવા છ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ કરવામાં આવી છે, By Connect Gujarat 04 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પાવાગઢ જતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત, 1 પદયાત્રીનું મોત, 2 ઇજાગ્રસ્ત By Connect Gujarat 12 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પંચમહાલ : ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જયઘોષ સાથે પાવાગઢમાં ઊમટ્યું માઇભક્તોનું ઘોડાપૂર... ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ પાવાગઢ ખાતે આમ પણ આડા દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળે છે, By Connect Gujarat 09 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાવાગઢ બન્યું યોગમય,આઇકોનિક સ્થળ પાવાગઢ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું કરાયું આયોજન By Connect Gujarat 01 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે પંચમહોત્સવની તડામાર તૈયારી,કલેક્ટરે સૌને મહોત્સવનો લાભ લેવા કર્યો અનુરોધ આગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 21 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભક્તોનું ઘોડાપુર : દિવાળીની રજાઓમાં પાવાગઢ ખાતે 2 લાખ માઈભક્તો ઉમટ્યા... સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. By Connect Gujarat 17 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શરદપુનમે પાવાગઢ દર્શને જતાં યાત્રીકો માટે ખાસ નોંધ, જાણો મંદિર ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે..... આગામી 28 ઓક્ટોબરે શરદ પૂનમ છે, પરંતુ તે દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn