ભરૂચ : રામનવમી નિમિત્તે સોનેરી મહેલથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન, VHP-બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.