નર્મદા: વર્ષના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવસીઓનું ઘોડાપુર ઉમટ્યું,5 દિવસમાં 2.21 લાખ લોકોએ લીધી SOUની મુલાકાત
31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે, પ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટે SOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે