Connect Gujarat

You Searched For "Suicide Case"

છેલ્લા 48 કલાકમાં આપઘાતની રાજકોટમાં 5 ઘટના બની

27 Jan 2024 3:14 PM GMT
પાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું

જંબુસરના નહાર ગામે યુવકે ઝેરના પારખા કરી મોતને વાહલું કર્યું, આવતા મહિને યુવકના હતા લગ્ન

19 Jan 2024 4:40 PM GMT
નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો

આ લોકોને કારણે હું આપઘાત કરું છું..! જૂનાગઢના ચોરવાડના યુવાને સુસાઈડ નોટમાં MLAનું નામ લખી પંખે લટકી આયખું ટૂંકાવી લીધું

29 Oct 2023 10:31 AM GMT
સુસાઈડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો

અંકલેશ્વર: સાઈ સુમન રેસિડેન્સીમાં પરિણીતાએ આપઘાત કરવાના પ્રકરણમાં સાસરિયાઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

6 Sep 2023 11:48 AM GMT
સાસુ-સસરા દ્વારા દહેજની માંગણી કરી પરણીતાને અમાપનીત કરતાં હૉય યુવતીએ ગત તારિખ-4થી સપ્ટેમ્બરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

સૂરજ પંચોલીએ જિયા ખાન સાથેના સંબંધો અંગે કર્યો ખુલાસો, કહી આ વાત.!

30 April 2023 3:32 AM GMT
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષની તપાસ બાદ CBI કોર્ટનો નિર્ણય આવ્યો છે.

જીયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર

28 April 2023 8:29 AM GMT
જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો

જિયા ખાન આત્મહત્યા કેસ:10 વર્ષ બાદ એક્ટર સૂરજ પંચોલીને CBI સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

28 April 2023 8:21 AM GMT
શુક્રવારે સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે.

અમદાવાદ: પતિએ કેરોસીન છાંટી આપઘાતનો કર્યો પ્રયાસ,પોલીસે ગુનો દાખલ કર્યો

21 April 2023 7:07 AM GMT
પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં.

અંકલેશ્વર “શ્રદ્ધા પાંડે” આત્મહત્યા કેસ : મૃતકના પતિ, માતા-પિતા સહિત પોલીસે કરી 5 લોકોની અટકાયત

2 April 2023 3:27 PM GMT
કાપોદ્રા વિસ્તારમાં શ્રદ્ધાએ ઘરમાં કરી હતી આત્મહત્યાદુષપ્રેરણા, દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત ગુન્હો દાખલમૃતકના પતિ, માતા-પિતા સહિત 5 લોકોની કરી અટકભરૂચ...

તુનીષા શર્મા કેસમાં 69 દિવસ જેલમાં વિતાવ્યા બાદ શિજાન ખાનને જામીન મળ્યા…

4 March 2023 12:55 PM GMT
વર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

અંકલેશ્વર: બે અલગ અલગ બનાવમાં યુવાનોએ ગળે ફાંસો લગાવી જીવન લીલા સંકેલી,જુઓ શું છે મામલો

2 March 2023 11:23 AM GMT
૨૪ કલાકમાં બે અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

સુરત: પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ

15 Feb 2023 6:28 AM GMT
સુરતના મોટા વરાછા પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે.