Home > Suicide Case
You Searched For "Suicide Case"
છેલ્લા 48 કલાકમાં આપઘાતની રાજકોટમાં 5 ઘટના બની
27 Jan 2024 3:14 PM GMTપાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
જંબુસરના નહાર ગામે યુવકે ઝેરના પારખા કરી મોતને વાહલું કર્યું, આવતા મહિને યુવકના હતા લગ્ન
19 Jan 2024 4:40 PM GMTનહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો
આ લોકોને કારણે હું આપઘાત કરું છું..! જૂનાગઢના ચોરવાડના યુવાને સુસાઈડ નોટમાં MLAનું નામ લખી પંખે લટકી આયખું ટૂંકાવી લીધું
29 Oct 2023 10:31 AM GMTસુસાઈડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો
અંકલેશ્વર: સાઈ સુમન રેસિડેન્સીમાં પરિણીતાએ આપઘાત કરવાના પ્રકરણમાં સાસરિયાઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
6 Sep 2023 11:48 AM GMTસાસુ-સસરા દ્વારા દહેજની માંગણી કરી પરણીતાને અમાપનીત કરતાં હૉય યુવતીએ ગત તારિખ-4થી સપ્ટેમ્બરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
સૂરજ પંચોલીએ જિયા ખાન સાથેના સંબંધો અંગે કર્યો ખુલાસો, કહી આ વાત.!
30 April 2023 3:32 AM GMTઅભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષની તપાસ બાદ CBI કોર્ટનો નિર્ણય આવ્યો છે.
જીયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર
28 April 2023 8:29 AM GMTજિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો
જિયા ખાન આત્મહત્યા કેસ:10 વર્ષ બાદ એક્ટર સૂરજ પંચોલીને CBI સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો
28 April 2023 8:21 AM GMTશુક્રવારે સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે.
અમદાવાદ: પતિએ કેરોસીન છાંટી આપઘાતનો કર્યો પ્રયાસ,પોલીસે ગુનો દાખલ કર્યો
21 April 2023 7:07 AM GMTપત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં.
અંકલેશ્વર “શ્રદ્ધા પાંડે” આત્મહત્યા કેસ : મૃતકના પતિ, માતા-પિતા સહિત પોલીસે કરી 5 લોકોની અટકાયત
2 April 2023 3:27 PM GMTકાપોદ્રા વિસ્તારમાં શ્રદ્ધાએ ઘરમાં કરી હતી આત્મહત્યાદુષપ્રેરણા, દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત ગુન્હો દાખલમૃતકના પતિ, માતા-પિતા સહિત 5 લોકોની કરી અટકભરૂચ...
તુનીષા શર્મા કેસમાં 69 દિવસ જેલમાં વિતાવ્યા બાદ શિજાન ખાનને જામીન મળ્યા…
4 March 2023 12:55 PM GMTવર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
અંકલેશ્વર: બે અલગ અલગ બનાવમાં યુવાનોએ ગળે ફાંસો લગાવી જીવન લીલા સંકેલી,જુઓ શું છે મામલો
2 March 2023 11:23 AM GMT૨૪ કલાકમાં બે અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત: પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ
15 Feb 2023 6:28 AM GMTસુરતના મોટા વરાછા પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે.